________________
થઇ
૮૧૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
સાતવાર પિતા પોતાનાં કાર્યોમાં તુરત ફળ દેવાવાળાં છે અને બીજાવાના કાર્યમાં હાનિ કરનારા છે. વારના દે રાત્રે નિર્બળ થઈ જાય છે. વિવાહ, શુભકિયા, ધર્મ, છે અર્થ તથા કામના કાર્યમાં મંગળ સિવાયના દરેક વાર શુભ છે. સોમ, બુધ ગુરૂ અને ૨
શુક્રવારે સર્વ કાર્યો સિદ્ધ થાય છે. રવિ, મંગળ અને શનિવારે તે વારમ કરવાના છે આ કામ જ સિદ્ધ થાય છે. રવિવારે રાજ્યના કરેક કામ પુણ્ય ઉત્સવ, મંગળવારે આરંભ ૨ સમારંભવાળા કુર કામો તથા યુધ, શનિવારે દીક્ષા, વાસ્તુશીલા, ખાતમુહુર્ત માટે જ શુભ છે. બુધવારે જ્ઞાન, શાંતિનાં કામે ફળ આપે છે. વિવાહમાં ગુરૂ અને પ્રવાસમાં શુક્ર બળવાન છે.
ચોમાસાના ચાર મહિનામાં શુભકાર્ય નિષેધ છે. બાકીના આઠ માસ શુભ છે. છ ૨ મહા, ફાગણ, વૈશાખ, જેઠમાં લગ્ન શુભ છે. પણ વર કન્યા બંને પોતપોતાના ભાઈ ?
એનોમાં સૌથી મોટા હોય તે જેઠમાં વિવાહ કરે નહિ. જયેષ્ઠ સંતાનના શુભ કાર્ય ) છે. માટે જયેષ્ઠ માસ વર્ષ છે.
સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં બઢલાય તેને સંક્રાંતિ કહે છે. જે સામાન્ય છે રીતે અંગ્રેજી તારીખ પ્રમાણે દર મહિને પંદરમી છે. સંક્રાંતિને દિવસ તથા તેની , જ આગળ પાછળ દિવસ એમ ૩ દિવસ ત્યાજ્ય છે. ધનારક ( સૂર્ય ધન રાશિમાં 5 જ પ્રવેશ અંગ્રેજી તારિખ ૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી તથા મીનારક (સૂન મીન પર શું રાશિમાં પ્રવેશ ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ) શુભ કામાં વજર્ય છે. સૂર્ય—ચંદ્રનું ગ્રહણ છે
થાય તે દિવસ, તેને આગળનો દિવસ તથા પાછળના સાત દિવસ શુભ કાર્ય માં છે વજર્ય છે. જે માસમાં સૂર્ય સ ક્રાંતિ ના હોય તે અધિકમાસ કહેવાય છે અને જેમાં એક કે બે સંક્રાંતિ હોય તે એક ક્ષયમાસ કહેવાય છે. અધિકમાસ તથા ક્ષયમાસ અથભ છે. આ ૯ ૧૮૮ વર્ષમાં ૭૨ અધિકમાસ (૧૯ વર્ષે ૮ અધિકમાસ) તથા બે ક્ષય માસ આવે છે. હું
તિથિઓમાં સુઇ કે વાની ચેાથ, છઠ, આઠમ. નેમ, ચાઇશ તથા અમાસામાં 6 છે શુભકાર્ય કરવાથી સિદિધ મળતી નથી. જો કે છઠ, નોમ અને બારા અનેક કાર્યો છે એ માટે શુભ ગણાય છે. ચૌદસ યાત્રા માટે તથા આઠમ અને અમાસ ધાર્મિક કાર્યો માટે ? # શુભ છે, ચોથ, નોમ, અને રૌઢશે શનિવાર હોય તે તે કાર્ય માટે નીકળેલા વ્યક્તિ છે છે. અનેક કાર્યો સિધ્ધ કરી શકે છે. એક તિથિ બે સૂર્યોદય જુવે તે વૃદિધતિરિ. કહેવાય છે જ છે. જ્યારે જે સૂર્યોદય ના જુવે તે ક્ષયતિથિ કહેવાય છે. વૃઘિતિથિ તથા ક્ષયતિથિ બને છે આ બધા જ શુભકાર્યોમાં વજર્ય છે. રવિવારે એકમ, આઠમ કે નેમ હોય, સોમવારે બીજ . છે કે તેમ હોય, મંગળવારે છઠ, આઠમ કે તેરસ હોય, બુધવારે બીજ, સાતમા કે બારસ ૯