SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - Auditing I Will SVORIHAEL? Perzog H01P10801 in n en gjort Hoy erdi PEU NAI YU12047 - તંત્રીએ . જzmmmm (૬ 1 શ્રેજી : (સંલઇ Rહેમેન્દ્રકુમાર સંજયુબલાલ , (રજી :). 'અરેજયું કંદ હૈ (કaધ૪૮) પાલા અમરે સ્હેકર ( જગce) શાળા વિZI , શિવાય મગ ૨ -~ T વર્ષ : ૧૦] ૨૫૩ વૈશાખ સુદ-૨ મંગળવાર [અંક: ૩૪-૩૫ :; પ્રકીર્ણક ધર્મોપદેશ કે ' ) -પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, શ્રાવણ સુa-૧ રવિવાર તા. ૨૬–૭–૧૯૮૭ ચંઠનબાલા જેન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ૨૩ મું). અવ ) . સારામાં સારી ક્રિયા પણ દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા કરે તે શ્રી છે અરિહંતદેવને ભગત છે ? ભગવાને દુનિયાનું સુખ અને સંપત્તિ છેડવા માટે ધર્મ એ બતાવ્યો છે તે ધર્મનો ઉપયોગ તે બેને મેળવવા કરે તે કેવો કહેવાય ? મોટામાં છે આ માટે ચાર કહેવાય ને? ભગવાને જેને નિષેધ કર્યો તે જ ભગવાન પાસે માગે તે જ ૨ મોટે ઠગ કહેવાય ને? પોતાની પાસે ઘણું ઘણું ધન હોવા છતાં ય મઝેથી પાપ કર્યા કરે, જ છે પોતે જે કરે તેને સારું માને તે ભગવાનને ભગત બનવા પણ લાયક છે ખરે? છે શ્રી અરિહંતદેવનો સાચે સેવક તે સાધુ થવાની ઈચ્છાવાળો હોય. તમારા ઘરનું નાનું બચ્ચું પણ “મારે સાધુ જ થવું છેએમ ન બેસે તે તમારા પાપે ! ઇ આજે જેનઘરમાં જન્મેલાને સાધુ થવાની ઈચ્છા નથી થતી તે તમારા પાપે. મા–બાપને . પિતાને જ સાધુ થવું નથી, શ્રાવક થવું નથી, સમકિત પણ છતું નથી, તેમને તો જ મઝેથી પાપ કરવા છે તો પછી સંતાને સારા પાકે ક્યાંથી ? જ આપણી એ વાત ચાલે છે કે શ્રી અરિહરૂપરમાત્માના ભગતની ઇચ્છા શું છે ક હોય ? તેને આ દુનિતાની સુખ-સંપત્તિ કેવી લાગે ? છોડવા જેવી લાગે કે રાખવા જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy