________________
ક કરમકી ગતિ
ન્યારી
ક. –નીલીમા શાહ
મન ગતિ વિચિત્ર છે. હાથીના ભવમાં સહનશકિત કેળવીને મેઘમાર બનાવ- ક નાર પણ કરે જ છે અને તંદુલિક મનસ્યને વિણ ખાધે વિણ ભોગવે સાતમી નરકે લઇ હું ૬ જનાર પણ કર્મ જ છે. બલભદ્દમુનિ અને કઠિયારા સાથે “કરણ-કરાવણ ને અનુમઠન છે
સરખા ફલ નીપજાવેના ન્યાયે કાનની અનુમોદના કરનાર કરણને દેવલોક અપાવનાર 88 છે પણ કર્મ જ છે અને ધર્મનાથ પ્રભુની પર્ષઢામાંથી પહેલો મોક્ષે જવાની યોગ્યતાવાળે છે આ ઉઢર હોય પણ કર્મની જ બલિહારી છે. વીસમા તીર્થકરે જેને પોતે પ્રતિ રે $ હોય એવો લઘુમી ઘેડાને જવ હોય કે શ્રેણિકના ઘડાના પગ નીચે કચડાઈને મરીને છે 0 દેવલેકમાં ગયેલા દેડકાનો જીવ હોય-દરેકને તિર્યંચગતિ મળવા છતાં પરમાત્માનું આ જ શાસન જાણે-અજાણે મળી ગયું અને સુગતિની પરંપરાઓ સજાવી ગયું. પણ મનુષ્ય- ૪ આ ભવ મળવા છતાં અચાનક તિર્યંચગતિ નામકર્મના ઉઢયથી તિર્યંચ બની સેળ વર્ષ ૨ તિર્યંચગતિ ભોગવવી પડે એવી કમની વિચિત્રતાનું શું કહેવું !
આભા નગરીનો ચંદ્ર નામે રાજા એને ગુણાવલી નામે પત્ની સુખેથી દિવસ પર છે પસાર કરતા. સાવકી માતા વીરમતીના હાથ નીચે એમનું વિશેષ કાંઈ નીપજતું છે જ નહી. વિદ્યારાને વશ કરવામાં સફળ નીવડેલા વીરમતી મા=રોજ રાત્રે સખી સાથે છુ. જ દેશ-વિદેશ કરતી. એકવાર ચંદ્ર રાજાને શક પડતો એ પણ માતાની પાછળ જાય છે. આ 2 વીરમતિ વિદાના બળે એક ઝાડ પર સખી સાથે બેસે છે ત્યારે ઝાડના પોલાણમાં જ છે ચંદ્રરાજા પણ બેસી જાય છે ને ઝાડ ઉપડે છે વિમળાપુરી નગરીની બહાર આવી થોભે છે. વિમળાપુરી નગરીના રાજાની પુત્રી પ્રેમલાલચ્છીના લગ્ન હોય છે.
માતા અને એની સખી તો લગન મહાલવા નીકળી પડે છે. પણ આ બાજુ છે, 4 મિલાલચ્છી જેને પરણનાર હોય છે એ રાજકુંવર કેઢિયે હોય છે એમને દેવે વચન છે આપેલ હોય છે કે ભાડુતી વર એક દિવસ પૂરતો મળી જશે પછી રાજકુંવરીને લઈને આ જ તમે જતાં રહેજે. દેવે કહેલું. એ વિશે નગરમાં પેસતાં જે પહેલું મળે એને આ જ ભાડુતી વર સમજજો. યોગાનુયોગ ચંદ્રરાજા માતાની પાછળ પાછળ છુપાતા નગર પ્રવેશ ૨
કરતાં'તા એમને પકડીને તૈયાર કરી કેઢિયાની જગ્યાએ બેસાડી લગ્ન-મંડપમાં પ્રેમલાલચ્છી સાથે લગ્ન કરાવવા લઈ આવ્યા. વીરમતિની સખીને ચંદ્રરાજા જેવો આભાસ છે થયો છતાંયે એ અહીં કયાંથી હોય કહી સાવકી મા એ ગણકાર્યું નહીં. લગ્ન પત્યાં ને