________________
છે વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
: ૪૯૭ છે મનેપિત વિચારોની પુષ્ટિ માટે જે દુરૂપયોગ કરી રહ્યા છે તે પણ તારક ગુરૂદેવેશશ્રીની આશાતનાને જાણે-અજાણે ભાગી બની રહ્યા છે. પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજીએ અમારા પણ જન્મ પહેલા- લગભગ ૭૦ વર્ષ પહેલા જે મનનીય અમૂલ્ય માર્ગદર્શન આ બાબતમાં જે સ્પષ્ટ આપેલ છે તે પણ જોઈએ.
વિ. સં. ૧૯૮૬ના ફા. વઢ ૧૪, શનિવાર, તા. ૩૦-૧૧-૧૯૨ના રોજ મુંબઈ, જ લાલબાગ મુકામે શ્રી આચારાંગ-ધુતાયયન પ્રવચન-૧૧૯ માં જે વાત ફરમાવી છે
અને શ્રી જિનવાણી વર્ષ–૨૧, અંક ૧૩–૧૪ માં પૃ. ૧૪-૧૫૦ માં છપાઈ છે. તે તે જોઈએ.
૧૧૯ શ્રી આચારાંગ – ધૂતાધ્યયન છે કથા પણ શા માટે ? છે જેન શાસનમાં કથા બે જાતની. સારાની અને નરસાની. નરસાની પણ સારા દ ક થવા માટે અને નરસાથી બચવા માટે. આ કામદેવની કથા શા માટે લખાઈ? ૨ ફિ એમના હીરા માણેક પન્ના આદિના વર્ણને શા માટે લખ્યાં ? એ આવા છતાં પ્રભુ છે જ મળ્યા પછી એ કેવા બન્યા, એ બતાવવા માટે. ભગવાનને સાંભળ્યા કે તરત જે હતું કી તેમાં એક રતીભાર પણ ન વધારવાનો નિયમ કરી લીધો. કામદેવે તે એટલી ધીરતા જ છે કેળવી કે પોષધમાં દેવતાએ એના પુત્રને એની સામે ખડા કરી ભયંકર કઢર્થના કરી છે 2 દેખાડી છતાં ચલાયમાન ન થયા. આ કરણે એ એકાવતારી થયા, પાંચસે હળ અને આ જ ગોકુળોના કારણે નહિ. છતાં આ વાતને આગળ કરી તમને કોઈ સાધુ એમ કહે કે- છે. આ “આણંદ કામદેવને પાંચસો હળ, તે તમારે કેટલા ? એમની પાસે જમીન કેટલી ર ઈ હતી ? જમીનને ત્યાગ તે અમારે સાધુને હય, તમારે ગૃહસ્થને શું છે? ત્યાગની છે વાત સાંભળી ઘેલા ન બને. જેના ઘરમાં હળ નહિ, જેના ચરમાં ગાય નહિ તે શ્રાવક શાના ? શાસ્ત્રમાં આવતી કથાઓ સાંભળો. તે એને તમે શું કહેવાને ? જ
સભા. : “એને ગાંડપણ થયું છે એમ કહેવું પડે.” જ કહ૫સૂત્રની વાત કરનારને પૂછે :
કપલૂરામાં સાધુએ ચાતુર્માસ રહેવા માટે ક્ષેત્રના જેવા જેહતા ઉત્કૃષ્ટ તેર થઇ % ગુણ કહ્યા છે. તેમાં એક ગુણ એ પણ છે કે “જ્યાં શ્રાવકના ઘરે ધન ધાન્યથી .
ભરપૂર હોય અને પ્રચૂર દૂધ દહીં ઉપલબ્ધ હોય.” આ વાત પકડીને કહે છે છે છે કે “જોયું ! શ્રાવકના ઘર કેવા હોય ? ગેરસથી ભરપુર હોય એમ શાસ્ત્ર કહે છે. આ