________________
છે મહામાસ્તના પ્રસંગો $ $
જ
[ પ્રકરણ-૧૭ ] .
-શ્રી રાજુભાઇ પંડિત
' (૧૭) હાર્યા છતાં સંસારને છોડનારા કેટલા?
છે. તારા રાજાને જઈને કહે કે હું સંગ્રામ માટે સજજ છું. તું પણ સંગ્રામ2 સજજ થઈ જા.”
એક દિવસ નિષધ રાજાએ નલને રાજ્ય સેપી કૂબેરને યુવરાજપદે સ્થાપન કરી જ છે તે સંયમ સ્વીકાર્યું.
પ્રજાના સુખ-દુઃખના સહભાગી બનીને રાજા નલે પૃવિ ઉપર સુંદર શાસન છે. જમાવ્યું. પણ રાજાઓને પોતાના બાહુબળથી નળરાજે જીતી લીધા.
એ વિસ નલરાજાએ પ્રધાને પૂછયું કે-શું હું પિતાનું જ રાજ્ય ભેગવું $ છું કે તેનાથી વધુ મેળવેલું ભોગવું છું? પ્રધાનોએ કહ્યું-તમારા પિતા ત્રણ અંશ છે ૨ જુન ભરતાને ભેગવતા હતા જયારે તમે પૂર્ણ ભરતાને ભોગવે છે. માટે તમે ૨ પિતાથી પણ અધિક મેળવેલું ભગવો છે.
પરંતુ... પરંતુ રાજન ! અહીંથી બસે યોજન દર તક્ષશિલા નગરીનો રાજા છે ષ્ટિ કઢબ તમ રી આજ્ઞા નથી માનતા. તે દુર્વિનીત એક જ તમારા યશચંદ્રમાં કલંક બન્યો છે ' છે. જો કે તમે માત્ર રેષથી કઠેર તમારા મનને કરશો તેટલા માત્રથી જ તે પર્વત (ર. આ ઉપરથી ૫ તા ઘડાની જેમ વિણી થઈ જશે. તે પહેલા દૂત દ્વારા તે દુમતને શાનમાં છે એ સમજાવીએ પછી જે ઉચિત લાગશે તે કરાશે.. છે. વિકાળ સૈન્ય સાથે એક ચાલાક-ચતુર દૂતને નારાજે તક્ષશિલા તરફ રવાના છે
કર્યો. દૂત તક્ષશિલા જઈ પહોંચ્યો. અને કોંબ રાજાને કહ્યું કે-શત્રુએ રૂપી જંગલોને રુ. છે ભસ્મ કરી નાખનારા દાવાનલ જેવા મારા સ્વામી નલની હે રાજન્ ! તું સેવા કર. જ સેવા કરી. તે ઘણો સુખી થઈશ. નક્કામ સેવા નહિ કરીને તારા પોતાના જ તેજે છે
વધને તારી જાતે ના કર. હું તારી કુળદેવીથી અધિષ્ઠિત થયેલાની જેમ તને હિતકર છે. રે વાત કહું છું નળની શરણાગતિ સ્વીકારી લે, કંઈક વિચાર, મુંઝાઈ શું ગયો છે ? છે શું રેમ રેમ સ્વમાનને સળગાવી નાંખે તેવા શબ્દો સાંભળીને ઢાંત વડે હોઠને છે કરડીને મુબં, પોતાની શક્તિને ઓળખી નહિ શકનારે રાજ કઠંબ બેલ્યો કે-શું જ