________________
ક ઉત્તમ વિચાર છે શું જ
હS
છે (૧) અનંત ઉપકારી મહાપુરૂષો ભવ્ય જીવોને ઉદ્દેશીને હમેશા એક જ વાત છે જ કરે છે. સંસ ૨નું સુખ ભૂંડું, દુઃખ ઉપકારી. આ વાત સંસારી જીના વિચારસરણીથી જ છે સાવ ઊંધી વાત થઈ કારણ દરેક જીવ સુખનું ઈરછુક છે. દુઃખ આવવાનું છે–એમ છે & લાગતાં જ હતાશ થઈ જાય છે. તેથી ઉપકારી મહાપુરૂષના કથનને વિચારવું તે પડશે છે કે, સંસારીના વિરુદ્ધની વાત કેમ થઈ ?
આપણે અત્યારે મનુષ્ય જન્મમાં છીએ, એ પહેલાં નિગઢ, એકેન્દ્રિય, વિકસેન્દ્રિય છે છે અને તિર્યંચમાં હતા. આ બધા ભ કરી આપણે ઉચ્ચ એવો મનુષ્યભવ પામ્યા. છે જેને દેવે પણ ઝંખી રહ્યા છે. દશ દષ્ટાંતે દુર્લભ એ આ મનુષ્યભવ પામ્યા તે અનંતા છે @ દુઃખ વેઠીને મળેને? અકામ નિર્જરાથી દુઃખ વેઠતા ઉંચી ગતિમાં આવ્યા એટલે જ હું એક સિદ્ધાંત નક્કી થાય છે કે, મનુષ્ય ગતિથી પણ ઉચ્ચ ગતિમાં જવું હોય તે દુશ્મને રિ કે સહન કરવું જ પડશે. અત્યારે આપણે એવી સ્થિતિમાં છીએ. કે દુઃખ આવતા ગભરા- છે. છે મણ ઉપરાંત જુઠું બોલવું, કેટલાંયે કાવા-ઢાવા કરતાં નવા પાપ બાંધીએ છીએ એટલે જ છે જે નિમિત્તે આગલા ભવના કરેલા પાપથી દુઃખ આવ્યું તે સમતા ભાવે સહન કરી જ ઇ ભેગવી લેવાને બઢલે આવતા ભવમાં દુઃખ મળે છે. આપણા હાથે જ નક્કી કર્યું.
અશુભ કર્મ બંધાવાના કારણે ઘણાં છે. મિથ્યાત્વ, અવિરતિ ક્યાય, યોગ છે, છે અને એના લીધે અઢાર પાપસ્થાનક, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, ખરાબ ૨ શ્યા, રૌદ્રદાન વગેરે અશુભ કર્મ બંધાવવાના કારણે છે. પરંતુ તેનાથી છૂટકારો પર છે થવાના બે જ કારણ છે. “સુખ ભૂંડું લાગવું જોઈએ અને દુઃખને સમતા ભાવથી છે ભોગવવું જોઇએ. નિકાચીત કર્મ ખપાવવા તપ જરૂરી છે. અને દુઃખને સમતાભાવથી છે સહન કરવું તે જ આપણો આત્મા ઉચ્ચ ગતિને પામે છે..
વિશે માં સુખ ભૂંડું હવે આમ વિચારીએ તે. અચંબે લાગે કે, સુખ અને છે છે પાછું ભૂંડું. તે ઉપકારીએાના આ કથનને પણ વિચાર કરવો જ પડશે. પુન્યથી સુખાક એ આવે ગયા ભવે છે. આ ભવે ઉત્કૃષ્ટ પુન્ય. કર્યું હોય. તે જ સુખ ઉદયમાં આવે છે અને ર જીવનમાં બધી અનુકૂળતા મળતી હોય છે. એ. સુખ ભોગવતાં આરંભ સમારંભ અભિન છે દિ માન, ધર્મમાં રૂચિ નહિ, સુખમાં જ મહાલવું, એમાં પણ વળી, ઝળક્યુટ અનિતિ, આ ૨ અતિલોભ કરીએ તે. આવી કરણીથી આવતા ભવે પણ આપણે દુઃખને આમત્રણ જ જ આપીએ. છીએ. દુઃખ વેઠતા નથી. આવડતું અને સુખ ભોગવતા નથી આવડતું.