________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ) જે પુણ્યાત્માઓએ પિતાના આત્માનું હિત કરવું હોય તેમણે શાસ્ત્રવચનની છે અવગણના કરવી જોઈએ નહિ પણ શાસ્ત્રની સાચી આધીનતા કેળવી, ગીતાર્થ પુરૂષની ૨ વિનયપૂર્વક સેવા-ભક્તિ–ઉપાસના કરી શાસ્ત્રવચનને પરમાર્થ સમજવા પ્રયત્નશીલ
બનવું. કેમકે, શ્રી અનંતનાથસ્વામિ ભગવાનના સ્તવનમાં પણ પૂ. શ્રી આનંઢધનજી કર મહારાજે કહ્યું કે
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો.” આ બધા વિચાર એટલા માટે કરે ખુબ જ જરૂરી છે કે, વર્તમાનમાં ઘણું જ ન જાતે પંડિત બની બેઠેલા પંડિત માની લેકે પિતાના મનઘડંત શાસ્ત્ર બાહ્ય વિચારોને જ શાસ્ત્રના નામે જણાવી સ્વ-પર ઉભયના આત્મહિતની સાથે ચેડા કરી સ્વ-પર ઉભયના
આત્માના અહિતની કારમી કારવાઈ કરી રહ્યા છે. તેવામાં હવે પોતાના માર્ગેથી પાછા છે વળે તેવું લાગતું નથી પણ તેવાઓની વિચારધારામાં આપણે ફસાઈને આ પણ આત્માનું કે અહિત–અકલ્યાણ ન કરીએ તે માટે આ પ્રયત્ન છે. ૬િ જેમકે, શ્રી ષભદેવ સ્વામિ ભગવાને, રાજા અવસ્થામાં–અવસર્પિણી કાળના છે પ્રથમ તીર્થકરના આત્માનો કપ હેવાથી–બતાવેલી રાજ્યવ્યવસ્થાના ભારેભાર વખાણ- છે પુષ્ટિ કરી, સુવિહિતોએ પણ તેમ કરવું આજે ખુબ જ જરૂરી છે તેમ પ્રચારી રહ્યા છેછે. તેથી લાગે કે તેમણે શાસ્ત્રના પરમાર્થને જરાપણ બંધ જ નથી. નહિ તે આવી ર હું સાવદ્ય પ્રવૃત્તિને ઉપદેશ કરવાનું સર્વ સાવધથી વિરામ પામેલાઓને કહેવાનું દુઃસાહસ છે છ કરત જ નહિ. જ શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનના વૈરાગ્યનું વર્ણન કરતાં “શ્રી ચઉપન્ન મહાપુરિસ કે છે. ચરિય”માં કહ્યું છે કે એકવાર વૈશાખ માસમાં ભગવાન સપરિવાર ઉઘાનમાં કીડા છે
કરવા ગયા. ભરતાદિ બધા કુમાર વિવિધ પ્રકારની કીડાઓમાં મશગુલ બની ગયા. “શું છે છે આ ગંદક દેવો ક્રીડા કરે છે કે બીજા કેઈ? એ જાણવા માટે ભગવાને અવધિજ્ઞાનનો જ તે ઉપયોગ મૂકો. વિચાર કરતાં-કરતાં અવધિજ્ઞાનથી દેવાનું ઉત્તરોત્તર સુખ અને પિતે દિ હું અનુભવેલ અનુત્તરવિમાન-સર્વાર્થસિદ્ધ વિમાન–નું સુખ સાક્ષાત્કાર કર્યું. એટલે દૂર થયા છે છે છે મહામહના બંધને જેમના તે પ્રભુ વિચારવા લાગ્યા કે
( ક્રમશઃ)