________________
વર્ષ ૧૦ અંક ૧૫-૧૬ તા. ૯–૧૨–૦૭ :
: ૪૪૩
તે જ કારણથી સારી રીતના સમજી શકાય છે કે, અયોગ્યને નહિ ભણવ- ૨ આ વામાં પણ જેમ કલ્યાણ છે, તેમ યેગ્યને ભણાવવામાં જ કલ્યાણ છે. માટે છે. જ્ઞાનાતાએ પાત્રાપાત્રને સુવિવેક કરો ખુબ જ અનિવાર્ય અને જરૂરી છે. અયોગ્ય ઈ જીવોને તેમના હિત ખાતર પણ શાસજ્ઞાનનું દાન નહિ કરવું તે ઊભયને માટે કલ્યાણ- ૨ ઈ કર-હિતાવહ છે. કહ્યું છે કે, કાચા માટીના ઘડામાં નાંખેલું જલ જેમ ઘડાને અને આ જ જલનો વિનાશ કરે છે તેમ અપાવને આપેલી સારી પણ વસ્તુ કે વિદ્યા તે વસ્તુ અને આ વિદ્યા તથા અપાત્રને પણ નાશ કરે છે.
તેથૈ. જ ચૌદસે ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી છે મહારાજા પણ શ્રી લલિતવિસ્તરા ગ્રંથમાં અધિકારી-અધિકારીની વાત વિશઢ રીતે છે જ સમજાવી, અધિકારીને જ ચૈત્યવંદનાઢિ સૂત્રને ભણાવવાનું ભારપૂર્વક જણાવે છે. અધિથઇ કારીને આપવાથી થતાં લાભનું વર્ણન કરતાં કહે છે કે –
. “એવં હિ કવતા આરાધિત વચન, બહુમતો લોકનાથ, પરિત્યક્તા રે જ લોક સંજ્ઞ, અકીકૃત લકત્તારયાન, સમાસેવિતા ધર્મચારિતેતિ, અન્યથા જ વિપર્યય ઇત્યાલોચનીયતદતસૂક્ષ્માભેગેન '
અર્થાત્ –અધિકારીને સૂત્ર પઠાન કરનાર કરતા મહાપુરૂષે શાસ્ત્રના વચનની છે # આરાધના–રવા-ભકિત કરી, લેકનાથ શ્રી તીર્થંકર પરમાત્માનું હાયપૂર્વક બહુમાન ૮ છે કર્યું, સમજરા વગર એક ગયો તેની પાછળ બીજો ગયો તે સ્વરૂપ ગતાનુગગિક લક્ષણજ વાળી ગાડરીયા પ્રવાહ રૂપ કહેરીને ત્યાગ કર્યો, કેત્તર યાન-પ્રવૃત્તિનો સ્વીકાર કર્યો અને આજ્ઞા મુજબની વિહિત ધર્માચરણનું સારી રીતના આસેવન કર્યું, જ્યારે જ
અધિકારીની યોગ્યતાની પરીક્ષા કર્યા વગર ભણાવવાની પ્રવૃત્તિ કરનારે તે શ્રી વીતરાગ ૨ છે દેવના પરમતારક વચનની વિરાધના કરી, લેકનાથ શ્રી તીર્થંકર પરમાત્માનું અપમાન છે કે કર્યું, લેક સંજ્ઞામાં મૂંઝાઈ ગયે-ફ્લાઈ ગયો, લૌકિક પ્રવૃત્તિ આરંભી, અધર્મનું જ ૪ આચરણ કર્યું આદિ અનેક દેની પુષ્ટિ જ કરી તે નિઃસંદેહ વાત છે. માટે આ ર ઇ વિષયની આલોચના-મીમાંસા અત્યંત સૂક્ષ્મ ઉપયોગ પૂર્વક–ધ્યાન પૂર્વક કરવી અર્થાત છે વિક પદાર્થને સોપાંગ બધા જ પાસાને યથાર્થ અભ્યાસ કરવાથી જ સાચું તત્તવ હાથમાં % આવે નહિ તે તત્વના નામે અતવમાં જ અટવાઈ જવાય. તેથી જ તે પુણ્ય પુરુષે કહ્યું કે- જ
નહિ વચનકતમેવ પત્થાન મુલડવ્યાપરો હિતાત્યુ પાય 8 અર્થાન–શાસ્ત્ર કહેલ માર્ગ સિવાય બીજે કઈ જ હિતપ્રાપ્તિને સારો ઉપાય- ર ઈ માર્ગ નથી.