SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી પુંડરિકગિરિ અને સિંહ : – શ્રી ધમકાંક્ષી પ્રષ્કિાનપુરમાં એક બ્રાહ્મણ દિન-પ્રતિદિન હિંસામય યજ્ઞ કરાવતો હતો. એક વાર યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં મુનિવર આવી ચડયા અને કહ્યું કે 'S ભરત મહારાજાએ ધર્મમય બનાવ્યા છે તે વેઢ ના અર્થને બદલીને આ પેટ ભ૩ ૨. છે પાપી પુરૂ હિંસાથી દૂષિત કરે છે. | મુનિના આવા ઉત્તમ વચનેથી આ બ્રાહ્મણ કે પાયમાન થશે અને મુનિને છે છે મારવા દો. ત્યારે વચમાં જ યજ્ઞ થંભ સાથે અથડાઈ જતાં મરણ પામ્યો મુનિ- આ ૨ વરના દર્શનના પ્રભાવે મરીને શ્રી પુંડરિકની ગોઢમાં સિંહ તરીકે ઉત્પન થયો. એક વાર શ્રી શાંતિનાથ ભગવાન આ પુંડરિકગિરિ પર ધ્યાનારૂઢ થયેલા છે. ત્યારે છે પેલો સિંહ, પણ ત્યાં આવ્યો અને પરમતારક પરમાત્માને મારવા માટે એકaમ છલાંગ છે કે મારી પરંતુ વચમાં જ પટકાઈ ગયે. બીજીવાર પ્રયત્ન કર્યો પરિણામ એજ, એમ છે. વારંવાર યત્ન કરવા છતા જ્યારે નિષ્ફળતા જ મળી ત્યારે સિંહ વિચાર કરવા ૬ લાગ્યો કે વચમાં કોઈ વસ્તુ નથી છતાં હું ફળ કેમ ચૂકી જાઉં છું નક્કી કોઈ આ $ છે મહાન પુરૂષ લાગે છે. આમ વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે પરમતારક આ કરૂણાસાગર પ્રભુજી એ તેને પ્રતિબધ ક્યો. અને કહ્યું કે તે પૂર્વભવમાં પાપકર્મો જ કર્યા છે તેથી તું પશુગતિમાં ઉત્પન્ન થયો છે. હાલમાં તીર્થંકર પ્રભુનું સાનિધ્ય મળતા થઇ છે છતાં અતિષ કરીને નરકની માતા તુલ્ય હિંસાને કેમ હજુ આચરે છે? પૂર્વભવમાં છે તું મુનિને મારવા જતો હતો ત્યાં તેનું તત્કાલ તને મરણનું ફળ મલ્થ માટે છે કે તું હવે જવહિંસા છોડી દે અને દયામય ધર્મને આચર. ખેઠું પામ્યા વિના આ તીર્થની $ આરાધના કર તીર્થના પ્રભાવે તું દેવગતિમાં જઇશ અને ત્યાંથી ચવીને હવે તું છે મનુષ્ય બના ક્ષે જવાનો છે. પરમકરૂણાસાગર પ્રભુની આવી વાણી સાંભળી છે સિંહ પ્રભુ ઝનું અને પુંડરિકગિરિનું ધ્યાન કરવા લાગ્યો અને શાંતચિત્ત વાળો બન્યો છે અને આયુ થના અંતે અણસણ કરીને મરીને દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી છે છે મનુષ્યભવ પામી મેક્ષે ગયો માટે હે ભવ્ય જીવ હિંસક એ સિંહ પણ આ ગિરિ- ૪ છે વરના સાનિધ્યે અહિંસક અને મિક્ષભાગી બન્યો તેમ તમે પણ આ તીર્થને પામીને છે આશાતના આરાધના કરીને મોક્ષ મેળવવા પ્રયત્નશીલ બને. (શ્રી ગિરિવર સ્પર્શના) છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy