________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથા વિશેષાંક છે ઊઠીને મહામુનિના ચરણોમાં પડ્યું અને સાધુની “પશૌષધી” નામને લબ્લિવડે ક ક્ષણવારમાં નિગી બન્યું.
તેનું વર્ણન કરતાં આગળ કહ્યું કે
પક્ષ હેમાવજાતાં, અચૂવિંદરૂમવિશ્વમાં ! પદ્મરાગપ્રભ પાક, નાનારત્નપ્રભં વપુ : રત્નાકુરશ્રેણિ નિભા, જટા: શિરસિ ચાભવન્ !
જટાયુર્નામ તસ્યાભૂ- રાતઃ પ્રભૂતિ પક્ષિણ: છે તે ગંધ નામના પક્ષીની પાંખો સુવર્ણમયી થઈ, તેની ચંચૂ-ચાંચ પરવાળાને ભ્રમ કરાવવા લાગી, પગ પશ્ચરાગ મણિ જેવા થયા અને તેનું શરીર વિવિધ રત્નોની છે
કાંતિવાળું બની ગયું. વળી તે પક્ષીની માથા ઉપરની જટાઓ ૨નાં રોની શ્રેણિ ? દિ સમાન થ– આથી ત્યારથી માંડીને તેનું “જટાયું’ એ પ્રમાણે નામ થયું
આવે આશ્ચર્યકારી બનાવ જોઈ, શ્રી રામચંદ્રજીએ તે બે ચારણમાને છે આ વિનયપૂર્વક પુછ્યું કે-“શ્રી પક્ષી માંસનું ભક્ષણ કરનારૂં અને બુદ્ધિને ધરએ નારૂં હોય છે છતાં આપના ચરણે પાસે આ પક્ષી શાંત કેમ બન્યું ? વળી પહેલા $ છે. આ પક્ષી વિરૂદ્ધ અવયવાળું હતું તે ક્ષણવારમાં સુવર્ણરત્નના ઢગલાન. કાંતિવાળું 2 કેમ થયું ? છે ત્યારે શ્રી સુગુપ્ત નામના ચારણેશ્રમણે શ્રી રામચંદ્રજી આગળ વિસ્તારથી તે છે
જટાયુનો પૂર્વભવ કર્યો અને આ જટારુ પક્ષીને આત્મા જ પૂર્વે ઠંડક નામનો રાજા છે. ૪િ હતાં અને તેથી જ આ અરણ્યનું ઠંડકારણ્ય નામ પડ્યું તે બધી વાત કહી. ૯ આપણે તો આટલી જ વાત મહત્વની છે કે મહામુનિઓના પ્રભાવે પક્ષીની છે પણ કેવી સુંદર અવસ્થા થઈ. બધા ભવ્યાત્માઓએ રોજ વિચારવું જોઈએ કે– કર્મને જ
પરવશ આત્મા ચોર્યાશી લાખ જીવા ચોનિમાં ભટકે છે અને અનેક પ્રકારનાં દુઃખનું છે છે ભાજન બને છે. માટે સાચું અને વાસ્તવિક સુખ જોઈતું હોય અને સઘળ ય દુઃખોથી છે 2 મુક્ત થવું હોય તે શ્રી જિનેશ્વર દેના ધર્મનું તે પરમતારકની આજ્ઞા મુજબ છે છે આરાધન કરવું જોઈએ.
શ્રી જૈનશાસનને આ કથાનુયોગ પણ વિવેકી આત્માની મેહનદ્રાને ઉડાડી છે પણ સાચી જાગૃતિને પેદા કરનાર છે. પાપનાં ફળ જાણી આત્મા પાપમાથી વિરામ છે પામે અને સંસારના સુખની ઇરછ માત્રથી વિરામ પામી, કર્મનાશ માટેના પ્રયત્ન ન કરે તે આ કથાનુયોગ લાભ કરે !