________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૬૧
એકવારના મોટા રાજા પણ આજે આવી રાગી અવસ્થાવાળા ગીધ પક્ષીના ભવ અનુભવી રહ્યો છે, એ જ વાત શું સૌંસારની અસારતા જણાવવા પૂરતી નથી ! પાપના ભયંકર પરિડ્ડામેા વિચારવા આ વાત ખુબ જ શાંતિથી મનન કરવાની પ્રસંગના વિચાર કરાય તે આ જટાયુ પક્ષીના પ્રસંગ વિના રહે જ નહિ. સૌ પુણ્યાત્માએ જાગૃત ખની વધે તે જ મંગલ કામના.
જરૂર છે. આ રીતના ો આ આત્માને જાગૃત કરનારા બન્યા આત્મ કલ્યાણને માગે આગળ
* સાચી વફાદારી
રાવર્ષે, માયાપૂર્વક મહાસતી સીતાદેવીનું અપરહરણ કર્યું. રૂદન કરતાં સીતાદેવીને બળાકારે પુષ્પક વિમાનમાં બેસાડવા લાગ્યા ત્યારે મહાસતીના રૂઇનના અવાજ સાંભળી, સ ધર્મિક બનેલા જટાયુ પક્ષીએ કહ્યું કે-“હે સ્વામિની ! આ હું આવી ગા છું માટે આપ જરાપણ ભય પામતા નહિ.” મહાસતીને આશ્વાસન આપી પછી તે પક્ષી –હુ નિશાચર !તુ` ઊભેા રહે ! ઉભા રહે !” એમ રાષથી રાવણને ધિક્કારતા, રાવણ તરફ દોડયો અને પેાતાની ચાંચ અને નખાના તીક્ષ્ણ અગ્રભાગ વડે રાવણના ઉરસ્થલને ઉઝરડી નાંખ્યુ જાણે કે હળથી પેઢાયેલી ભૂમિ જોઇ લેા. તેથી ગુસ્સાના આવેશમાં આવેલા રાવણે ભયંકર ખડ્ગ વડે તે પક્ષીની પાંખા કાપી નાખી, તેને પૃથ્વીતલ ઉપર પાડી દીધું.
જટાપુ નામના આ મહાપક્ષીએ પેાતાના પ્રાણના ભાગે પણ પેાતાની શક્તિ ઉપરાંતનું ાહસ ખેડી, મહાસતીને બચાવવા બધા જ પ્રયત્ન કર્યા. પ્રતિવાસુદેવ આગળ આ પામર પક્ષીનુ કેટલું ચાલે ! આપણે તે આ પ્રસંગથી એ વિચારવું છે કે પક્ષીની 'ધાતાના સ્વામિની ઉપર ભક્તિ કેવી અને સ્વામિની વફાદારી પણ કેવી !
આર્જે ઉપકાર કરનાર ઉપર પણ અવસર આવે અપકાર કરવાનું ચૂકતા નથી. અને ગચ્છાવિપત્તિ જેવા પદ ઉપર આરૂઢ થયેલા પણ પેાતાના ઉપકારીને હીન ચીતરવામાં બાકી રાખતા નથી અને તેમાં જાણે મળેલી તકની સાર્થકતા સમજે છે. સાચા ‘ગુરૂ ભક્ત' હાય તે આવું સાંખી જ ન લે ! પ્રતીકાર કરવા સમર્થ ન હેાય તા આવું સાંભળવા કરતાં ઉભેા થઇ ચાલ્યા જાય તેમાં તેની ભક્તિ છે. પણ આવા વિવેક ન હોય તેમાં કઇ વાદારી, કઇ કિત્ત તે જ સમજાતું નથી.
બાકી એક પક્ષીની જાત્ત પેાતાના પ્રાણ આપી સ્વામિનીના બચાવ કરવા