________________
છેઆવાં પર્યું પણ તે પહેલીવાર જ જાણ્યા-માણ્યા છે
સૂરિરામ' ના શિષ્ય-પ્રશિષ્ય વર્ધમાન તપેનિધિ પૂ.આ.શ્રી વિ. ગુણયશસૂરી છે શ્વરજી મ. સા. તથા પ્રવચન પ્રભાકર પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂરીશ્વરજી મ. સા.ની છે નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાવર્વની અત્યંત અનુમોનીય-અભૂતપૂર્વ—ઉલાપૂર્ણ આ આરાધન એ થવા પામી હતી. ઉપજના જૂના રેકર્ડ તૂટયા હતા. શાસનની ઊંચી છે છે પરંપરાના અણિશુદ્ધ પાલનના શિલારોપણ પણ થયાં હતાં તેમ જ શાસનની ઉજજવળ છે છે પ્રભાવનાને કીતિવજ આકાશમાં ઊંચે લહેરા હતા.
જેણે પિતે આ પર્વાધિરાજની ઉજવણીને માણી છે તે જ વાસ્તવિક રીતે તેને જી છે જાણી શકે. તે શબ્દમાં એ પ્રસંગેની જીવંતતા કયાંથી લાવી શકાય છતાં દૂર-સુદૂર 0. ૬ રહેલા ઘર્મપ્રેમીએ પણ ધર્મના ઊંચા બહુમાનની વાતોને માણી શકે, એટલા માટે છે એક આછેરી શs ઝલકને ઝીલવાનો આ પ્રયાસ કર્યો છે.
યુષણા મહાપર્વના પ્રસંગે જાયેલ સાધમિક વાત્સલ્યને અનુપમ અદ્વિતીય અપૂર્વ પ્રસંગ : આ પર્યુષણ મહાપર્વના અવસરે સાધર્મિક વાત્સલ્ય કર્તવ્ય ઉપર પૂજ્ય આચાર્ય$ શ્રીએ સમજણ આપતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આવા અવસરે સંઘગત સાધર્મિક જે વાત્સલ્ફો થતાં, જેથી કેઈનેય ઘરકામની–રસોઇની ચિંતા રહેતી નહિ અને વ્યાખ્યાન
પ્રતિક્રમણ ઢિક દરેક અનુષ્ઠાનેમાં સંઘની આબાળવૃદ્ધ એક એક વ્યકિત જોડાઈ શકતી. વાલેર જેવા સુખી વિભાગમાં એક પુણ્યશાળી પણ ધારે તો આવી ગોઠવણ કરી ૨ સુંદર લાભ લઈ શકે. આ રીતે કરવામાં આવે તે આ કાળમાં પણ જૈનશાસનની જ ૨ અપૂર્વ પ્રભાવના થાય.
પૂજ્યશ્રીની આવી સુંઢ૨ - ઉપદેશધારાને નયનબાળાબહેન બાબુભાઈ જરીવાલા આ પરિવારવાળા શ્રીચુત ક૯૫નેશભાઈ જરીવાલાએ સહર્ષ ઝીલી આઠે દિવસ સંધ છે 2 સાધર્મિક વાત્સલ્યની પિતાના પરિવાર તરફથી કરવાની વિનંતી સંઘને કરતાં સંઘે છે રજા આપી હતી અને તે પ્રમાણે એવી અજોડ ઉદારતાપૂર્વક આયોજનબદ્ધ વ્યવસ્થા આ ગોઠવી કે સૌ કોઇને “અપૂર્વ “અભૂતપૂર્વ કહેવાની સ્વયંભૂ ઈરછા જાગી જાય. એ રે છે આજનની વિશિષ્ટતા ખ્યાલમાં આવે એટલા પૂરતી જ કેટલીક બાબતે અમે છે ૪ રજુ કરી છે.
૧. આઠેય વિસ ચંદનબાળા-શ્રીપાળનગર વ્યાખ્યાનમાં પ્રત્યેક સાધમિકાને છે. લાભ આપવાની વિનંતી. ૬ ૨. આઠ દિવસ વીણ હાલમાં દરેક સાધમિકને પાટલે બેસાડીને ભકિત.