________________
કકકકકકકર
છે. વર્ષ ૧૦ અંક ૨૧-૨૨: તા. ૨૦–૧–૯૭ :
. : પર્ક૭ આ ચીજથી રોગ જાય” –એમ પણ સાધુ ન કહી શકે, અર્થકામની કેઈપણ વિદ્યાને સાધુ છે. $ ઉપદેશ ન દે, મંત્ર-તંત્ર વગેરે કાંઈ પણ સાધુ ન કહી શકે, સાધુ થી આંકફકર પણ ને જ છે કઢાય, એનાથી પડીકાં પણ ન અપાય અને એનાથી દેરાધાગા વગેરે કશું જ ન થાય! કે છેઅર્થાત્ –દુનિયઢારીના, એટલે કે સંસારવ્યવહારની પ્રવૃત્તિ, તેજ થાય એ લેશ પણ થઇ છે ઉપદેશ સાધુથી ન અપાય.” ૬ (પ્ર.—યારે સાધુથી એવો ઉપદેશ ન થાય, ત્યારે શું શ્રાવથી તેવો ઉપદેશ થાય?) છે
જે ક્રિયા સાધુથી ન થાય તે શ્રાવકથી થાય એમ નથી. સાધુને કાચાપાણીને જ છેઅડવાની ના પાડી અને તમને સરોવરમાં ડુબકી મારવાની છૂટ છે એમ ? એમ ન જ જ માનતા. કાચા પાણીને ન અડવાની તમને આજ્ઞા કરે તો આજ્ઞા તમે પાળી ન શકે. તે
માટે જ તમને તેની આજ્ઞા કરી નહિ. જે ચીજનો નિષેધ ન કર્યો તે તમારામાં લાયકાત એછી જે માટે, પણ એટલા માટે તમને એ કરવાની છૂટ આપી છે એવું ન જ જ માનતાં. સાધુને પાંચ મહાવ્રત કહ્યાં અને ગૃહ માટે અણુવ્રત કહ્યાં, એથી એવું જ. ૨ ફલિત નથી જ થતું કે-સ્થાવર જીવોની હિંસા વિગેરે કરવાની ગૃહસ્થને છૂટ આપી છે છે છે : પણ એને અર્થ એટલે થઈ શકે છે કે–તમારાથી અમલ કરી શકાય તેમ નથી, છે માટે નિષેધ. ન કર્યો, સાધુને જે ન કપે તે શ્રાવકને છડે ચેક કરે એવું ન માનતા છે અને ન બોલતા આજ્ઞા કરનારા ઉપર બહુ જોખમઢારી છે અને તે જોખમકારીને
તારકે બરાબર સમજતાં. આજ્ઞા કરનારા જે અનંતજ્ઞાનીઓ અને અનંતજ્ઞાનીઓને જ છે છે અને સરનારા ન હોત, તો તે બધા જ વિરાધક થાત: કારણ કે –વિધેયકેટિમાં એક ન મુકિતમાર્ગ જ છે અને નિષેધકેટિમાં તે આ સંસાર પડયે છે : પણ આખા છેસંસારનો એકમ ત્યાગ કરનારા બધા જ આત્માએ ન જ હોઈ અને કરવા ઇચ્છનારા હું પણ એકમ ન જ કરી શકે, એ જ કારણે અનંતજ્ઞાની પરમર્ષિઓએ આજ્ઞાના વિભાગ એ પાડ્યા અને લાયકાત મુજબ જુદી જુદી આજ્ઞા કરી.
શ્રી જિનેશ્વરદેવનું અને તારકની આજ્ઞાનું ધ્યેય તે સંપૂર્ણ અહિંસાનું છે અને $ એ સંપૂર્ણ અહિંસા, કાસાના યોગની સૂકમમાં સૂમ ક્રિયા પણ ન હોય ત્યારે થાય હું અને એ સ્થિતિ તે શેલેશીકરણ આવે. આથી લાયકાત પ્રમાણે જ જ્ઞાનીઓએ આજ્ઞાના છે જેઢ પાડયા. સાતમે ગુણસ્થાનકે પ્રમાઢનો સર્વથા નિષેધ કર્યો, પણ ઇ ન કર્યો. ફ્રે છે જે નિષેધ જ કત, તો કઈ કે આવી જ ન શત. સુવાય નહિ, ખવાય નહિ, $ પીવાય નહિ એ કાયદો હોત તો કેણ આવત? કઈ જ ન આવત, ઇટ્ટ ગુણસ્થાનકે છે છે પ્રમાને સર્વથા નિષેધ હોત, તે જરૂર છે. તે ગુણાનકે ન આવત. દેશવિરતિ લેવા જ છે આવનારને “કાચા પાણીને ન અડાય, અગ્નિને ન અડાય, સ્ત્રીસંસર્ગ ન થાય—એમ જ