SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ કારપેકો દશમોનાધાર ૨ (ગતાંકથી ચાલુ) –પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ. . છે એ બધું સાંભળીને કઈ સમજે કે-“ચાલો? રોગશેક કાઢવા તથા સુખ-સંપત્તિ છે એ મેળવવા પણ ધર્મ થઈ શકે છે –તે પરિણામે ધર્મ ઉડી જાય અને અધ આવી પણ ન જાય. અને એવી ભાવના સમ્યગ્દષ્ટિ આત્મા માટે તો ઘાતક જ નીવડે. “ છે. બાકી જ્યાં મુકિત મળે એવું બતાવવામાં આવે, ત્યાં બીજું બધું તે આવી જ છે રે જાય: સોમાં નવાણુ રૂપિયા પંદર આના અને પાણી બાર પાઈ સુધીનું બધું જ સમાય જ છે. સોમાં એક-બે-અઢી વગેરે નથી સમાતા એમ નહિ. અનંતસુખ આપનાર વસ્તુ છે. માટે, તેનાથી–ગ જાય કે નહિ, સંપત્તિ મળે કે નહિ'-એ બધું ન જ પૂછાય, ? કારણ કે-કોડ મલ્યા એટલે મોટર તથા બંગલા તે આવે જ ને? મુદ્દો એ છે કે- 2 મંગાય શું ? વ્યવહારમાં પણ મોટા આદમીની હંમેશાં મહેરબાની જ ગાય છે. એ જ સિવાય બીજું માગે તે કરી આપે, પણ તે પછી માગનારને સ્વાથી કેપી, એની તે સાથે માટે આઢમી કામ ન જ પડે. અને જે માત્ર મહેરબાની જ માગે તે માગનારની છે એ બધી ચિંતા એ પોતે જ કરે. માગણી કરી તે સો દિવસની સલામ હિસાબમાં છે જ ગણી લેશે અને એક વખત શરમે કામ કરશે, પણ પછી સલામથી છે. જે ભાગશે. આ એ જ રીતિએ ધર્મના વિષયમાં પણ સમજવાનું છે, કારણ કે-ધમ પણ મુક્તિ અને મુક્તિમાર્ગની આરાધનામાં જરૂરી છે સાથને, તેના અથિને અંત સમય સુધી. એટલે છે કે- મુક્તિની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, સાથે રહી સુંદરમાં સુંઢર રીતે પૂરાં પાડે છે અને આ અર્થ કામન અર્થિને અર્થકામ સમપિને જ ચાલ્યો જાય છે. આથી જ ધર્મના છે આરાધક આત્માએ, અર્થકામની વાસનાથી અલિપ્ત રહી, મેક્ષમાર્ગની આરાધનામાં જ છે આસક્ત રહેવું જોઈએ અને તેમાંય. સાધુ તે એકાંતે ધર્મના જ આરાધ છે, એટલે કે છે કે પુણ્યાત્માઓથી તે મોક્ષમાર્ગની આરાધના સિવાયની કોઈ પણ પ્રવૃતિમાં,-મનથી, વચનથી કે કંથી, –કરવા દ્વારા, કરાવવાદ્વારા કે અનુમોદના દ્વારા હિર અપાય જ છે ૬ નહિ. આ જ કારણે પરમ ઉપકારી “શ્રી મુનિચંદ્ર' નામના ગુરૂદેવ, શ્રીમતી મનસુંદરી ર જેવી પરમ વિદુષી શ્રાવિકા સમક્ષ પણ, સ્પષ્ટ સ્પષ્ટ રીતિએ ફરમાવી દે કે , “સાધુઓને છે ચિકિત્સા, વિદ્યા, મંત્ર અને તંત્ર વગેરે જે જે સાવદ્ય એટલે પા૫વાળી દસ્તુઓ છે, આ તે નિશ્ચય પૂર્વક કહેવી એ ક૯પે નહિ.” આ કથનથી દીવા જેવું સ્પષ્ટ જ થાય છે કેસાધુ નાડી પણ ન પકડી શકે, વૈદ્ય કે ડોકટર પણ સાધુ ન બતાવી શં, “ફલાણી
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy