________________
છે. વર્ષ ૧૦ અંd ૧૫–૧૬ તા. ૯-૧૨–૯૭ : .
.: ૪૫૯ , છે આ. કે. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા માટે અસ્થિર મનના લખ્યું છે. આ જ મેં કીધું ગાંડા તું પાછો ભૂલ્યા. એ. ભલેને ગમે તે કહે આપણે કશું નહિ , જ કહેવાનું આપણે ચેડા એની જેમ ૨. “અરે ! પણ તે આપણા પરમ મહાપુરૂષ સામે એલફેલ લખે છે ત્યાં આપણે જ જ ચૂપ રહેવાનું ?” જ મેં પાછા શાંત કરતા મિત્રને કીધું- જે ભાઈ ! તારામાં ધગધગતી ગુરૂભક્તિ છે; આ છે તે વાત સાચી પણ આપણે પહેલાં તો એ પણ નાના જ છે ને ? એટલે તેમના જ 8 વડિલો આઢિને સમજાવવાનું વિચારશું કંઈક કરશુ. મહાપુરૂષે સામે એલફેલ લખ
નારને અમે સાંખી લઈશું એમ હું માને છે ? અમારૂં ય લેહી ધખી જાય છે. પણ રે ; છે તેની જેમ આપણે ઉકળી કે ઉછળી ન પડાય તેનું ધ્યાન રાખવા પ્રયત્ન કરીશુ. : આ “શું સમજીને તે લેકે સંસારના સુખ માટે કે માટે પણ ધર્મ કરાય તેમ : જ લખે-બેલે છે ? તે જ મને તે હવે નથી સમજાતું આવું મારા મિત્રે મને પૂછતાં : 8 મે કીધું- હોર ! કેઇના મિથ્યાત્વને ઉઢય હોય ને બિચારે ઉંધી માન્યતા પકડયા ? જ પછી છડી ના શકે એવું ય બને તું જેમ સાચું સમજીને તે બેટી માન્યતા છેડીને છે તે સાચ રસ્તે આવી ગયો ને ? બસ એમ બીજાઓ માટે પણ વિચારવાનું તેમને કાળ : છે પાકશે ત્યારે આપ આપે સાચા રસ્તે (લાઇન પર). આવી જશે. જો કે આપણે તો ય જે લોકોને સાચે માર્ગ તે કહેતા જ રહેવાને (કઢાચ કોઈ તારી જેમ સુધારી પણ જાય.)
જે ભદ્ર ભદ્ર તમે મને ન મ ત તે મારું શું થાત ? અરે ૮૪ લાખમાંથી એકાઢ. બે પાંચ ભ વધી જાત એમાં શું ?
છે લે પરંભીર મુદ્રામાં કે શેઠ દશામાં સભા વિસર્જન કરવી અપશુકન ગણાય છે, રે માટે આ રીતે હસ્યા-હસાવ્યા. હાલ હવે જમવા ટાણુ થઈ ગયુ સે. કલ્પિત : એક જીવના સમાગ પ્રતિબંધક જમવા જઈ રહેલા ભદ્રંભદ્ર કી જય.
જમવા જતાં જતાં. વળી મને પાછો વિચાર સૂઝતા મેં મારા ઉમા ગામી- જ કે માંથી સન્માર્ગ ગામી બનેલ મિત્રને પૂછયું કે
(૨) ચરમ તીર્થ પતિ ભગવાન શ્રી મહાવીર સ્વામીની સૌથી પહેલી દેશના જ છે નિષ્ફળ શા માટે ગઇ હતી? ભગવાને અર્થ—કામની પ્રાપ્તિ માટે ધર્મ કરવાને ઉપદેશ ) એ ના આપ્યો માટે કે પછી કેઈને ચારિકા ના લીધું માટે? (આ પ્રશ્ન છે ને તમારે જ આ સંસારના સુખ માટે ધર્મ કરવાનું કહેનાર–લખનાર-માનનાર સામે પુછવા કામ