________________
જ ૪૫૮ :
- : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે તે હવે પ્રગતિ સાધી છે. પહેલા સ્ટીકરમાં માત્ર એમ જ લખેલું કે
' (૧) “સંસારના સુખ માટે ધર્મ ન કરાય તે શું પાપ કરાય ?” પણ હવે છે છે તે એ વાક્યમાં ફેરફાર કર્યા વગર ઉમેરે કર્યો છે કેછે (૨) “સંસારના સુખ માટે પણ ધર્મ ન કરાય તો શું પાપ કરાય ?” ૨. મેં કીધું તમે તમારી જ જાતે મારી જેમ તથા પિલા દલા તરવાડીની જેમ કે તમારી જે માનીતા સિદ્ધાંતને પ્રમોશન આપી તે વાક્યને નરકમાં લઈ જતું ડુક ? જ બચાવ્યુ તેથી મને ખુશી થઈ. હવે આ બિચારા વાક્યને સન્માગે લઈ, જઈ મક્ષ છે જ અપાવવો હોય તો સીધે સીધા માની જાવને અમારી વાત. બિચારા સિદ્ધાંતને તમારા જ
મમત્વને કારણે શું કામ રીબા છો ? તમારા જ સિદ્ધાંત મુજબ ખોટા ફર્યા ફરે છે
કરીને અસ્થિર મનવાળા શું કામ બને છે? અને આમે ય તમે તે એકતાવાદી છો છે. જ ને ? એકતા સિવાયનો તમારો અલગ એકપણ સિદ્ધાંત ન જ હોવો જોઈએ. તમારી 3 તિથિનો, દેવદ્રવ્યથી પુજાને, સંસારના સુખ માટે ઘરમ કરવાને, ગુરૂપૂજનનું ધન તું વૈયાવચ્ચમાં લઈ જવાનો અલગ કે શું કામ જમાવવાના ધંધા કરો છો ? ભળી ? જ જીવને અમારી ભેળા. વિ : મારી આટલી કડક ઉગ્રવાણીના પ્રવાહથી પેલો મિત્ર જરા ડગી અને ડરી ગયો કે મેં કીધું _'ભલા માણ! મારી જેવા ભદ્રંભદ્રથી શું કરવાનું ! અરે ! તું તે 8 રડવા લાગ્યા. અરેરે ! એમાં તે રડાતું હશે ? પાણી પી લે. છાને રહી જા. જે છે રડાય નહિ. તું તે ડાય છે ને. લે ચૂપ થઈ જ બકા.
કે પછી તે એ રડતા રડતા. જ બે - તે પછી અમે તે અત્યાર સુધી એ છે સંસારના સુખ માટે ધર્મ કરવાની વાતને જ સાચી માનતા હતા. હું અમારૂ હવે જ શું થશે ? છે અરે ભઈ તું તેં ગાંડા થઈ ગયે લાગે છે. જે હજી બાજી હાથમાં છે તે જ જ જે યુને તારા સ્ટીકટરમાં અને બીજા વાક્યમાં “પણ” “ઉમેરે કેને, હજી તે વાક્યમાં ઘણું છે આ ફેરફારો થશે. પેલા ૨૦૪૪ ના સંમેલનના દેવદ્રવ્યના ઠરાવના અર્થોમાં ફેરફાર કર્યો છે ર છે ને તેમ જ. 2 , હજી તે વાત પૂરી કરું ત્યાં જ મિત્ર કહે- પહેલા જ કહેતા કરતા હતા હું છે અને હવે જુદુ કહે ! કરે છે તે અસ્થિર મનના જ કહેવાય ને? એ મહરાજે જ છે. B (દ્વાત્રિશ૬-દ્વાઝિશિકામાં એક જગ્યાએ આવું લખ્યું છે. એ ય પ પ. પૂર.
દિ ૪ - ૨