SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વર્ષ ૧૦ અંક ૯-૧૦ તા. ૨૩–૯-૯૭: : ૧૮૩ ૬ ઇ ત્યાગ કઈ રીતે કરાય તે પણ બતાવે. એને અર્થ એ નથી કે તેઓ આરંભ સમારંભ ન થાય એવા ઉપાય બતાવ્યા કરે અને એને “અ૮૫ આરંભ સમારંભનું રૂપાળું નામ આપી પાપને બચાવ કરે ! શ્રી ઋષભદેવ ભગવાને તિર્યંચ પ્રાણીઓની હિંસા અટ9 કાવવા માટે કૃષિવ્યવસ્થા નથી બતાવી. પરંતુ જે વખતે ક પવૃક્ષોનો વિચ છેઠ થયો છે અને નિસર્ગતઃ પ્રાપ્ત પઢાર્થોથી જીવનનિર્વાહ શક્ય ન બન્યું ત્યારે પોતાની ફરજ તરીકે તેમને તે વ્યવસ્થા બતાવવી પડી હતી. આ વાતને સમજયા વિના “એકેન્દ્રિય જીવોની હિંસા માટે કે તિર્યંચ પ્રાણીઓની રક્ષા માટે કૃષિ વ્યવસ્થા બતાવી હતી”- ! છે એવો વિકૃત સવાલ પૂછનારા પોતાના દાગ્રહને પુરાવા આપી રહ્યા છે. કૃષિમાં ષટ[ કાયજીવની હત્યા તે થાય છે જ એની એને ખબર છે, તે તૈયાર અનાજ લેવાનું છે પસંદ કરે છે તેના માટે ખેતી કરે? ખેતી કરવી જ પડે તે તેમાં કેટલી કાળજી રાખવી તે જણાવવાનું કાર્ય સાધુ ભગવતે કરે છે તે ખુબ જ વિવેકપૂર્વક કરે. ગૃહસ્થોના ઘરોમાં અહિંસક વ્યવસ્થાની ક૯પના જ ભ્રામક છે. ત્યારે તે ઘરમાં જ J “અહિંસક વ્યવસ્થાને નાશ થતું હોવાની અને એના યોગે સાધુમહાત્માએ અહિંસક છે છે જીવન નહિ જીત્ર શકે વગેરે વાત પણ વાહિયાત છે. ગૃહસ્થજીવનમાં લોભાદિની ! { આધીનતાએ આરંભ સમારંભ ઘણું થાય તે પણ તે સાધુ ભગવતે માટે નહિ હોવાથી ? ત્યાં ગોવરી વગેરે નિર્દોષ પ્રાપ્ત થઈ શકે છે. અાપ્ય જ પ્રાપ્ત થતુ હોય અને કાપ્ય છે સર્વથા પ્રાપ્ત થતું ન હોય ત્યારે કઈ રીતે જીવવું તેનું માર્ગદર્શન ગીતાર્થ ગુરૂ ? છે ભગવતે શાસ્ત્રાનુસારે સાધુ ભગવાને આપી શકશે. પ્રચારકે એ એમની ચિંતા કરવાની છે જરૂર નથી. અહિંસાના પાલન માટે, શ્રી તીર્થકર ભગવતેની આજ્ઞાના પાલન માટે છે ગમે તેવું કષ્ટ વેઠવાનું સત્ત્વ જોઈએ છે. તેની ખામી હશે તે ભગવાનની નિશ્રામાં ય છે “અહિંસક જીવન નહિ જિવાય. આ બધું સ્વસ્થ ચિરો વિચારવાની જરૂર છે. અહિંસાનું ઉત્કૃષ્ટ પાલન કરનારા જૈન મુનિએ પણ જ્યારે સંપૂર્ણ અહિંસક છે { જીવન જીવી શકે તેમ નથી ત્યારે અનિવાર્ય હિંસાથી જીવન જીવવાના જ માર્ગની ૧ પ્રથમ તીર્થ પતિએ રચના કરી છે”– આવું માનારા અને જગતને સમજાવનારા ભારે છે અજ્ઞાની છે. સર્વથા લેકવ્યવસ્થાને જ્યારે અભાવ હતું ત્યારે શ્રી તીર્થકર નામકર્મના ઉદયના કારણે પ્રથમ તીર્થ પતિએ એવી કેટલીક વ્યવસ્થાને લોકહિત માટે કરી હતી. જે સાધુ ભગવતે તે એ વ્યવસ્થા પછી લગભગ ૮૩ લાખ પૂર્વ પછી થયેલા. જયારે 5 શ્રી તીર્થંકર પરમાત્માએ ૪૦૦૦ ની સાથે દીક્ષા અંગીકાર કરી ત્યારે પોતાના અને ૨ છે પિતાની સાથે દીક્ષા લેનારાના આહારપાણીની કઈ જ ચિંતા કરી ન હતી. જેથી . છે તે ૪૦૦૦ તાપસ થયેલા. - - - -
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy