________________
વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮ :
ગૃહસ્થને વીતરાગ ધર્મ આરાધવાની વિવિધતાઓ
* જિનભક્તિ, ગુરૂ ઉપાસના સ્વાધ્યાય, સાંયમ, તપ અને દાન આ છ કર્મ નિત્ય
આચરવા.
: ૯૦૧
ઢા, શીલ, તપ અને ભાવના આ ચાર પ્રકારે ધર્મારાધના કરવી.
સામાયિક, પ્રભુ વંદના, ગુરૂવદના, કાર્યોત્સર્ગ, પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ, આ છે આવશ્યક ક્રિયાએ કરવી.
-
સભ્યજ્ઞાન, સમ્યદાન, સમ્યકચારિત્ર. આ ત્રણની આરાધના શુદ્ધ પ્રકારે કરવી. હું`સા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ અણુવ્રતામાં ડાઘ ન લાગે તેમ વર્તવુ....
પાંચ અણુવ્રતા તથા પિરિમાણુવ્રત, ભેાગાપભેાગત્રત, અનર્થઢંડ, સામાયિક, ઇશાવાસિક, પૌષધ ઉપવાસ, અતિથિવિભાગ. આ ખાર તાનુ' પ્રતિપાલન કરવું. આ પ્રાયશ્ચિત, વિનય, સેવા–વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન દેહભાવને ત્યાગ (ઉત્સર્ગ) આ છ અભ્યતર તપ તપીને કર્મોના નાશ કરવા.
વાંચના, પૃચ્છના, પરાવતના, અનુપ્રેક્ષા. આ ચાર પરિણામની નિર્મળતા અને જ્ઞાનની વૃધ્ધિ માટે હમેશાં આસેવન કરે!.
ઉત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતાષ, સત્ય, સાંયમ, ત્યાગ, તપ, આચિન્ય (અપરિગ્રહ) બ્રહ્મચર્ય. આ દસ પ્રકારના ધર્મ જીવન શુધ્ધિ માટે છે. આનું આરાધન પરમપદને બક્ષે છે.
-ધવલી-રશ્મિકા
-;
કથા ન ક
ભારતના નાને ગામડે અનેક જાતના વેપાર એક વેપારી કરતા હતા, નાના વેપારી તની નાનક્ડી દુકાન તેમાં નાના પ્રકારના માલ,
-:
અાસપાસ વિસ્તારના લગભગ તમામ લેાકેા તેની દુકાનેથી જ માલ ખરીદે. ઘરાકી પ.ાસી, દુકાન ધમધેાકાર ચાલે, બીજા વેપારીએ કરતાં આ વેપારીને વેપાર કાંઇક જુકો જ ચાલે,
પારમાં જરાપણ એમાની નિહું છેતરપીંડી નહિ, લમાડી નહિ, તાલ માપમાં *ક નિહ. વ્યાજબી ભાવ અને સારો માલ