________________
: શ્રી જૈન શાસન [અડવડિ]
K$
-
- આજનો વિચાર –
– જાણવા જેવું – દુઃખ ઈચ્છાઓને આધારે છે.
આ મનુષ્ય ક્ષેત્રની બહાર– સુખાભાસ છે –
દિવસ–રાત્રિ આદિની સમય વ્યવસ્થા ખાવામાં સુખ છે?
નથી. પીવામાં સુખ છે ?
બાઢર અગ્નિકાય નથી રમવામાં સુખ છે?
નદીઓ, વીજળી, ગજારવ નથી જમવામાં સુખ છે?
વાદળ (મેઘ) નથી હરવા-ફરવામાં સુખ છે ?
અરિહતે-ચક્રવતીઓ-વાસુદેવે આદિ બાગમાં સુખ છે? નથી બંગલામાં સુખ છે ?
નિધિઓ નથી-ખાણે નથી લાડીમાં સુખ
ઉત્તરાયણે કે દક્ષિણાયન થી વાડીમાં સુખ છે ?
ચંદ્રની ક્ષય-વૃદ્ધિ નથી ગાડીમાં સુખ છે?
ચંદ્ર-સૂર્ય વગેરેનું ગ્રહણ નથી રામામાં સુખ છે?
ચંદ્ર-સૂર્ય આદિની ગતિ નથી પુત્રમાં સુખ છે?
સમય વ્યવસ્થા નથી પરિવારમાં સુખ છે?
–રાજુ ચેકસી છે ના ! ના! એમાં તે સુખાભાસ છે. . સુખ તે શાશ્વત ધામ છે.
– પાપીની વ્યાખ્યા – –રમિકા, પાપીનું મન સદા કુટિલ રહે સુખ છે.
પાપી સદા પાપમાં રમે સંયમમાં સુખ છે.
પાપી ફૂટપટ કરવામાં હોંશીયાર રહે. વિરાંગમાં સુખ છે
પાપી પારકાના છિદ્ર જ જુએ ત્યાગમાં સુખ છે
પાપીને લાજ શરમ ન હોય સમતામાં સુખ છે
પાપ કેઈના કાર્ય ન કરે સમભાવમાં સુખ છે ગમ ખાવામાં સુખ છે
–અંકિત-વલભીપુર છે આત્મામાં સુખ છે નાને ભડકે દિવાળી ને માટે ભડકે હોળી, છે (સુખી થવું હોય તે આમાં રમતા શહેરમાં લુંટે શાહુકાર ને વનમાં લુંટે કોળી. આ જ થઈ જાવ. ) –વસુમતી
-ઇશિતા