SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ - : શ્રી જૈન શાસન (અઠવાડિક) ( ન થાય. સમ્યફચારિત્ર, સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન એ રાણે ભેગા થાય તે જ આત્માની મુક્તિ થાય. માટે સમજાવી રહ્યા છે કે- એલું જ્ઞાન પાંગળું છે અને છે એકલી ક્રિયા આંધળી છે. જ્યારે આત્મા ક્ષાયિક ભાવના ગુણ પામે તે જ તેની 8 મુક્તિ થાય. તે ક્ષાયિક ચારિત્ર ચૌઢમે ગુણઠાણે આવે અને તેના વિના મુકિત પણ છે ન થાય. તે મેળવવા માટે જ આ બધે ધર્મ કરવાને છે. પરન્તુ આ જગતમાં એવા પણ ઘણા બનાવટી જ્ઞાતિઓ છે કે જેઓ ક્રિયા મારાને નિષેધ કરે છે અને એવા પણ અજ્ઞાની ક્રિયા કરનાર છે જેમાં જ્ઞાનની બેદરકારી કરે ? છે છે, સાચા જ્ઞાનિઓની મશ્કરી કરે છે. તેનાથી બચાવવા કહે છે કે “સમ્યક્ ક્રિયા છે E વગરનું જ્ઞાન નકામું છે અને અજ્ઞાનિની ક્રિયા નકામી છે. જંગલમાં દવ લાગ્યો તો ? 8 પાંગળો જેવા છતાં પણ સામર્થ્યહીન હોવાથી બળી ગયો અને આ ળો દવ તરફ છે છે દેડીને મરી ગયો.” જ્ઞાની કહે છે કે- આ જગતમાં એવા પણ છે હોય છે. જાતિ કેન્નિત કામીશા, કતું ક્ષમા યેન ચ તે વિદતિ જાનનિત તત્વ પ્રભવન્તિ કતુ, તે કેડપિ લોકે વિરલા ભવતિ છે” કેટલાક છે સાચું સમજતા હોય છે પરંતુ કરવાની શક્તિવાળ નથી હોતા, કેટલાક જીવની કરવાની શકિત હોય છે પણ તેઓ ! સમજતા નથી હોતા ? { અને જેઓ તત્ત્વને સારી જાણે છે અને તે પ્રમાણે કરવાના સામર્થ્યવાળ હોય તેવા ? 4 જી બહુ જ થોડા હોય છે. જ્ઞાનીથી ક્રિયા ન થતી હોય પણ તે જે ક્રિયા કરનારનું છે બહુમાન કરતા હોય, તેવી રીતે અજ્ઞાની પણ ક્રિયા કરનારે જે જ્ઞાનિની સાચા ભાવે રે નિશ્રા સ્વીકારે તે તે બે ય કલ્યાણ સાધે છે. કર્મ જ એવા હોય તે જાણકાર પણ ન કરી શકે એવું બને ને " ત્રણે લેકના જ 1 નાથ, આખા જગતના તારક એવા શ્રી અરિહંત પરમાત્માને પણ પસાર માંડવો છે. પડે? રાજ કરવું પડે ? લગ્ન કરવું પડે તે શાથી? લગ્ન કરવું જોઈએ માટે કરે છે ? કરવું પડે માટે કરે ? ત્રણ ત્રણ નિર્મલજ્ઞાનના ધણને ય સંસારમાં રહેવું પડે છે તે છે શાથી ? તેવી રીતે ગમે તેટલી ક્રિયા કરનારા પણ જે જ્ઞાની ન હોય, તો તેનું 8 ઠેકાણું પડે ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ મોક્ષનો માર્ગ છે સમ્યગ્દર્શન ઉં ન આવે ત્યાં સુધી સમ્યજ્ઞાન કે સભ્યશ્ચારિત્ર ન આવે. સમ્યક્શન ન હોય તે ગમે છે તેટલું જ્ઞાન ભણે તે પણ પરિણામ ન પામે, ગમે તેટલું સારું ચારિક પાળે તે { પણ તે કાયટકારી બને.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy