SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ..*'..* } લાદેશે જીવિજ*સૂરીજી મહારાજની છે : - wa w euHo va podlodd P941 MW 74120347 ::: .:: SOL Q &A -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮મુંભઇ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જue :: (૨૪ ) હિરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (૧૩૦૪). જાચંદ જન્મ? ગુઢ% ( . S • અઠવાડિક • ઝાઝાષ્ના થઇઝ , શિવાય ચ મg a - વર્ષ : ૧૦] ૨૦૫૩ શ્રાવણ સુદ-૧૨ મંગળવાર તા. ૧૨-૮-૯૭ [અંક - ૧+ર : પ્રકીર્ણક ધર્મોપદેશ ના -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ–૧૨ મંગળવાર તા. ૨૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુકડમ ( પ્રકરણ ૧૯ મું ) –અવ૦) ૦ હયંનાણું કિયાહીણું, હયા અન્નાણુઓ યિા પાસતે પંગુલો દડ, ધાવમાણે અ અધઓ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા છે | શાસ્ત્રકાર પર ર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા અત્યાર સુધીમાં એ 3 આ વાત સમજાવી આવ્યા કે, “મોક્ષ સિવાય સાચું અને વાસ્તવિક સુખ બીજે કશે છે કે જ નહિ અને સંસારનું જે સુખ છે તે દુઃખરૂપ છે. દુઃખ ફલક છે, દુઃખાનુબંધી ? છે માટે તે સુખ ઈચ્છવા જેવું નથી, મેળવવા જેવું નથી, ભેગવવા જેવું નથી, તે જ જાય તે રેવા જેવું નથી અને તેને મૂકીને જવાનો વખત આવે તે આનંદ પામવા જેવું છે' વગેરે ઘણી ઘણી વાત સમજાવી આવ્યા અને “ધર્મ માત્ર મોક્ષ માટે જ કરવાનું છે પણ સંસાર માટે કરવાને જ નથી” તે વાત પણ સમજાવી આવ્યા. જે ઝવ મોક્ષમાર્ગની પૂરેપૂરી આરાધના કરે તે જ મોક્ષ પામે. મોક્ષ માર્ગ છે છે શું છે ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ જ મેક્ષમાર્ગ છે. એકલા છે જ્ઞાનથી પણ આત્માની મુક્તિ ન થાય તે રીતે એકલાં દર્શનથી પણ આત્માની મુકિત - - - - - -
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy