________________
છે વધતાં કતલખાનાં એ તો માનવીની કતલના સંકેત ! આ
-મુઝફફર હુસેન છે દેનિક “જન્મભૂમિને એ માટે મુબારકબાદી આપવી જોઈએ કે તેણે કતલખાનાના
વિષય અંગેની ચર્ચા માટે વાચકોને આમંત્રીત કરી દેશના એક જવલંત મુ અંગે કે સરકાર તથા સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિશ્વભરમાં અત્યારે પર્યાવરણ અંગે છે
વ્યાપક ચર્ચા થઈ રહી છે. એ જણાવવાની જરૂર નથી કે જે વનસ્પતિ અને પશુપં- જ ખીએ આ વિશ્વમાં ન હોય તે પર્યાવરણની સ્થિતિ શી હશે? સજીવસૃષ્ટિમાં પ્રકૃતિએ છે સૌથી છેલ્લે માનવને જન્મ આપ્યો છે. પ્રકૃતિનો આ તબકકાવારનો વિકાસ એ વાતનો રિ છે ઘાતક છે કે છેડવા–વૃક્ષ અને પશુપંખીઓ વિના ન તે તેનો જન્મ સંભવ હતો કે ન ૩ તે તેને વિકાસ સંભવ છે ! છે વિશ્વમાં બે પ્રકારના ધર્મ છે : એક કૃષિપ્રધાન દેશમાં જ છે અને બીજો છે આ રેગિસ્તાનની ધરતી પરથી તેને પ્રારંભ થયે છે. કૃષિપ્રધાન દેશમાં પશુ-પંખીઓને ૬ વધ એ માટે અનિવાર્ય નથી કેમ કે ત્યાંના લોકોને પેટ ભરવા માટે પૂરતા પ્રમાણમાં છે વનસ્પતિ ઉપલબ્ધ છે. પણ વિશ્વના એ ભાગ કે જ્યાં કશુંય ઊગતું નથી ત્યાંના લોકે છે માટે માંસાહાર પર જ નિર્ભર રહેવું પડે છે. ટુન્ડ પ્રદેશના લેકે રેડિયરનું માંસ
નહી આગે તે તેમનું જીવવું કઠિન બની જશે. સાઈબેરિયા અથવા તે ઉત્તર અને 9 કક્ષિણ ધ્રુવમાં સીલ અને વહેલ માછલી જ તેમનું જીવન ટકાવવામાં સક્ષમ છે, પણ છે એનો અર્થ એ નથી થતો કે એટલું બધું માંસ આરેગવામાં આવે કે મુસલમાનોના
ચેથા ખલિફા હઝરતે અલિ કહે છે તેમ તમારું પેટ જ જાનવરોનું કબ્રસ્તાન જ બનીને ન રહી જાય !
- શાકાહાર પણ એક લક્ષમણરેખા છે. ફળ, ફુલ અને વનસ્પતિ આરેગવાને અર્થ છે થ એ નથી કે માનવીનું પેટ જંગલોનું કબસ્તાન બની જાય. માંસહાર અને શાકાહારમાં છે જ પ્રાકૃતિક તેને કેટલે ઉપયોગ કરે તેની એક સીમા નકકી છે. સીમા તેડવાને ૨ જ અર્થ એ છે કે શેષણ કરવું અને મર્યાદાની અંદર તેનો ઉપગ કરવાનો અર્થ છે. જ
પ્રકૃતિને સુયોગ્ય ઉપયોગ કરે મનુષ્યમાં વિવેકબુદ્ધિ છે, તેથી એ નકકી કરે કે કઈ ચીજ કેટલી માત્રામાં ઉપયોગ કરવી જોઈએ. જ આજે ભારતમાં જરૂર કરતાં વધુ કતલખાનાં ખોલવામાં આવ્યાં છે, જે ભારત 2 દિ જેવા માનવતાવાદી અને કૃષિપ્રધાન દેશ માટે અત્યંત ચિંતાજનક છે. જો કે સાઈના ઇ છે. વ્યવસાયથી માંડીને માંસ નિકાસ કરવા સુધીના કામમાં મુસ્લિમ વધુ સંખ્યામાં કામ કરી