________________
: ૮૭૧
.
જિ વર્ષ ૧૦ - ૩૪-૩૫ તા. ૨૮–૪–૯૮ : જ કરે છે. આથી જ્યારે પણ કતલખાનાની વિરુદ્ધ અવાજ બુલંક કરવામાં આવે છે તે જ
તેને ઈસ્લામવિરોધી અને મુસ્લિમવિરોધી માનવામાં આવે છે. આ ષડયંત્રમાં આપણા ૬ છે. સમાજવાદી , સામ્યવાઢી તથા તથાકથિત બુદ્ધિજીવીઓ અને સ્વાથી રાજકારણીઓ છે ર સામેલ છે. કેઈપણ યોગ્ય અને રાષ્ટ્રહિતની વાત સાંપ્રઢાયિકતાના પરીવમાં ખેંચી લાવવી છે ૨ ચોગ્ય નથી. મુસ્લિમસમર્થકે એ નથી જાણતા કે તેઓ તલખાનાની વાતને ટેકે કર આપીને પોતે જ મુસલમાનોના પગ પર કુહાડી મારી રહ્યા છે.
માં માહારનો અર્થ કદીય એ નથી થતું કે પશુપંખીઓને આ વિશ્વમાંથી નેસ્ત- ર ૨ નાબુદ કરી નાખવા જે ધર્મમાં કયા અને સહિષ્ણુતા નથી હોતી તે ધર્મની પરિભાછ પાના અંતર્ગત કેવી રીતે આવી શકે છે. અહિંસા કઈ માંસાહરી માટે પણ એટલી જ જ અનિવાર્ય છે કે જેટલી કઈક શાકાહારી માટે! અહિંસા જીવો અને જીવવા દેના 9. ૬ સિદ્ધાંતનું પ્રતિપાઠન કરે છે. આથી મનુષ્યજીવનનું નિતાંત આવશ્યક છે.
ઇસ્લામને અર્થ થાય છે સલામતી એટલે કે સુરક્ષા. હવે આ સુરક્ષા જંગલના જ રાજથી શક્ય નથી બનતી. પણ એક સભ્યસમાજના માધ્યમથી જ શક્ય બને છે. આ
આપણી સલામતી ત્યારે શક્ય બને છે જ્યારે આપણે બીજાની સલામતીની વાત કરતાં . જ હોઈએ. અને સલામતી સંપૂર્ણ પણે પ્રકૃતિની સલામતી હશે. ઈસ્લામી આદેશ અનુસાર જી છે મળતી વખતે “અસ્સલામો અલેકુમ” કહેવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે હું જ એ તમારી સલામતીની કામના કરું છું. સામી વ્યક્તિ પ્રત્યુત્તર વાળે છે. “દહઅલેકુમુસ્સલામ' છે. એટલે કે હું પણ તમારી સલામતી શુભેચ્છક છું. કહેવાનું તાત્પર્ય એ છે કે સલામતી ત્ર અને સુરક્ષાની ચાહના તે બંને તરફથી છે. એ વાત એકમાગી નથી.
માનવી માટે ઉપગી છે, એવા પશુઓની હિંસા કરવાને ઇસ્લામમાં જોરઢાર એ વિરોધ કરવામાં આવ્યો છે. ગાય માટે પયગમ્બરનું કથન ખૂબ જ સરસ છે, ગાયના આ માસમાં જેટલું ખરાબ તત્વ છે. એટલું જ તેનું દૂધ સારું અને ઉપયોગી છે. હવે જે છે ૨ કઈ પિતાની જીભના ૨વા માટે અને પિતાને આતંક જારી રાખવા માટે ગાયના જ છે માંસનું ભક્ષણ અનિવાર્ય સમજે છે, તે તેમાં બિચારો ઇસ્લામ શું કરી શકે? દુર્ભાગ્ય કે છે તે એ છે કે આજે આ લોકશાહીતા યુગમાં જ્યારે સહિષ્ણુના અતિ અનિવાર્ય છે. હું ૬ કેઈપણ મૌલવી અને ઇસ્લામી વિદ્વાન તેની વિરુધ પિતાને ફતવો કરી શકતો નથી. ૨ હજ યાત્રા વેળા બકરા, ડુકકર. ગાય અને ઊંટની કુરબાની આપવામાં આવે છે. આ છે કે સામાન્ય માનવી બકરા કાપવા માટે સક્ષમ હોય છે, તેથી આ ઈકને બકરા ઈઢ 5 જ કહેવામાં આવે છે. જો કે આ ઈ8નું સાચું નામ તો “ઈદુલ અજહા” કહેવામાં આવે છે. તે