________________
મિ ૫૬૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિટ] 8. છે પ્રતિક્રમણ થાય તે કરીએ, ન થાય તે ન કરીએ આમ માનનારનું પ્રતિક્રમણ સાચું છે
કહેવાય કે ખોટું કહેવાય? શ્રાવકે ઉભયાલ આવશ્યક કરવું જોઈએ. તમે વ્રત લીધા છે શુ છે? સમ્યત્વ ઉચ્ચર્યું છે ? સમ્યકત્વ ઉચ્ચરનાર “સુ” કે “કું' એળખે નહિ તે ચાલે? છે
સભા: ગુણહીન ગુણઠાણેથી ગુણવાન ગુણઠાણે આવવાના ફાંફા છે તે ચોથા છે છે. ગુણઠાણાની વાત કઈ રીતે બેસે?'
ઉ૦ –તમે બધા ગુણહીન ગુણઠાણે છે તેની ખબર છે? ગુણઠાણ પામવાની આ ઈચ્છા થઈ છે ખરી? આ વાત મશ્કરીમાં ઉડાડે છે, જેમ કરીએ તેમ ચાલે તેમ જ કહેવું છે ને?
સભા. : એવું નથી. પણ અમારાં લક્ષણે જોતાં લાગે છે કે હજી અમારૂ છે ૨ ઠેકાણું જ નથી. (
–જે ખરેખર આવું લાગતું હોય તે ગુણસંપન્ન ગુણઠાણું પામવાની ઈચ્છા છે હોય કે ન હોય તે માટે મહેનત પણ ચાલુ હોય ને ?
સભા : છે માટે જ વલેપાત થાય છે.
આવું હોય તે સારી વાત છે, તો આ બધું સમજવા મહેનત કેટલી કરો છો? છે તે ન સમજાય તો દુઃખ થાય છે? સમજવા માટે સાધુ પાસે જાય છે?
અપુનબધશા આયા વિના ખરેખર ધર્મ થતો નથી. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ છે $ સ્થિતિ જે હવે બાંધવાનો નથી, જે આ સંસારને બહુ ભયંકર માને છે, તીવ્રભાવે છે છે પાપ દી કરતું નથી અને ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન કરે નહિ તે જીવ અપુનબંધક
દશાને પામે છે, તમે આવી દશા પામ્યા છે ? પામવાની ભાવના પણ છે? આવી છે. પણ દશ પામવાની ભાવના ન હોય તે જીવ અનંતકાળ ધર્મ કરે તે પણ લે ન લાગે છે છે એક લૂંટનારે બરાબર કાળજી રાખી ભણે તે હોંશિયાર થાય. ભણવા ગયા અને બે છે રખડ્યા કરે તે ભણી શકે જ નહિ. આજે કેટલાક પાસ થયેલા નાપાસ કરતા ય ભૂંડા જ છે, શું સમજતા નથી. તમારે ગુણઠાણું પામવું છે ખરું ? કે તમે બધા ગુણઠાણે જ પણ છો? પૈસા મેળવવા મહેનત કરે છે, પૈસાથી મળતું સુખ ભેગવવા મહેનત કરે છે
તેમ ગુણઠાણું પામવા મહેનત કરે છે? જેને ગુણઠાણું પામવાની ઈચ્છા નથી તે બધા ગુણહીન ગુણઠાણે છે.
(ક્રમશઃ)