________________
છે
?
છે. મલાઇક #વિરહ્મસૂરીશ્કરેજી મહારાજની
SHEW 22064 EURO eV RELOR PRU MU yul20747
8
કવાડિક • "ઝાઝાર કિરા ૪ શિવાય ચ માત્ર ૨
પ્રેમચંદ ભેજી ગુઢકા
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જc
(જજ)
કીરચંદ શ્રેષ્ઠ
(૦૩ ). | Corrદ જન્મm &#
(રાજ8).
વર્ષ : ૧૦ ૨૦૫૩ શ્રાવણ વદ-૯ મંગળવાર તા. ર૬-૮-૯૭ [અંક: ૩૪
- પ્રકીર્ણક ધર્મોપદેશક
-૫. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ વઢિ–૧૨ મંગળવાર તા. ૨૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ૧ મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૯ મું )
-અવ૦) { પ્રશ્ન : શાએ જેન કુળમાં જનમવું તેને મહાપુણ્યશ્ચય કર્યો છે અને આપ 5 પાપોદય કહો છો તે કેવી રીતે?
ઉ૦ : જેનકુળમાં જન્મ મળવો તે મહાપુત્રય હોય તે જ મળે તેની ના ? # નથી પણ રાજના જેન કુળમાં જન્મેલા જે રીતે જીવી રહ્યા છે તેથી કહેવું પડે છે કે હું 4 આજના જે કુળમાં જનમવું તે પાપઢય છે આજના જેનકુળમાં જન્મેલા બધા જ | ખોટાં કામ નઝેથી કરે છે, પાપ કરતા ગભરાતા નથી. આજના જૈનકુળમાં જન્મેલા કહે છે { છે કે-“ સાધુએ તો નવરા છે. તેમને શું કામ છે! તેમને ક્યાં ઘર માંડ્યું છે તો ?
ખબર પડે ! આમાં પાપ અને તેમાં પાપ કહ્યા કરે છે. આ ખવાય. આ ન ખવાય.. આ પીવાય. . આ ન પીવાય.. રાતે ન ખવાય.... પાપ ન કરીએ તે શું કરીએ? પાપ પાપ ક્ય કરીએ તે જીવાય શી રીતે! ” ઘણાને તે જૈનકુળમાં જન્મ્યા તેનું ! દુઃખ છે !
તમે તમારા છોકરાઓને કહ્યું છે કે મનુષ્યભવ મળ્યો છે. શ્રી જૈન શાસનમાં છે છે જન્મ મલી ગયો છે તે આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. તમે તમારા છોકરાઓને
મોટામાં મે ડીગ્રીધારી બનાવ્યા છે, વેપારી બનાવ્યા છે પણ શ્રાવક કે સાધુ બના