SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? છે. મલાઇક #વિરહ્મસૂરીશ્કરેજી મહારાજની SHEW 22064 EURO eV RELOR PRU MU yul20747 8 કવાડિક • "ઝાઝાર કિરા ૪ શિવાય ચ માત્ર ૨ પ્રેમચંદ ભેજી ગુઢકા ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જc (જજ) કીરચંદ શ્રેષ્ઠ (૦૩ ). | Corrદ જન્મm &# (રાજ8). વર્ષ : ૧૦ ૨૦૫૩ શ્રાવણ વદ-૯ મંગળવાર તા. ર૬-૮-૯૭ [અંક: ૩૪ - પ્રકીર્ણક ધર્મોપદેશક -૫. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ વઢિ–૧૨ મંગળવાર તા. ૨૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ૧ મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૯ મું ) -અવ૦) { પ્રશ્ન : શાએ જેન કુળમાં જનમવું તેને મહાપુણ્યશ્ચય કર્યો છે અને આપ 5 પાપોદય કહો છો તે કેવી રીતે? ઉ૦ : જેનકુળમાં જન્મ મળવો તે મહાપુત્રય હોય તે જ મળે તેની ના ? # નથી પણ રાજના જેન કુળમાં જન્મેલા જે રીતે જીવી રહ્યા છે તેથી કહેવું પડે છે કે હું 4 આજના જે કુળમાં જનમવું તે પાપઢય છે આજના જેનકુળમાં જન્મેલા બધા જ | ખોટાં કામ નઝેથી કરે છે, પાપ કરતા ગભરાતા નથી. આજના જૈનકુળમાં જન્મેલા કહે છે { છે કે-“ સાધુએ તો નવરા છે. તેમને શું કામ છે! તેમને ક્યાં ઘર માંડ્યું છે તો ? ખબર પડે ! આમાં પાપ અને તેમાં પાપ કહ્યા કરે છે. આ ખવાય. આ ન ખવાય.. આ પીવાય. . આ ન પીવાય.. રાતે ન ખવાય.... પાપ ન કરીએ તે શું કરીએ? પાપ પાપ ક્ય કરીએ તે જીવાય શી રીતે! ” ઘણાને તે જૈનકુળમાં જન્મ્યા તેનું ! દુઃખ છે ! તમે તમારા છોકરાઓને કહ્યું છે કે મનુષ્યભવ મળ્યો છે. શ્રી જૈન શાસનમાં છે છે જન્મ મલી ગયો છે તે આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. તમે તમારા છોકરાઓને મોટામાં મે ડીગ્રીધારી બનાવ્યા છે, વેપારી બનાવ્યા છે પણ શ્રાવક કે સાધુ બના
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy