________________
૩૨૮ : * શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક ? છે કહેવા જેવું નથી. કેઈ ભગત આવશે તો વાત કરીશું. હવે આ ભગવત રામચન્દ્ર
સૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિ રામવિજય) વિહાર કરી રાધનપુર આવ્યા. દિ મુનિ રામવિજયને આ શરૂઆતને પિરિયડ હતે. આચાર્ય ભગવંત શ્રી દાનસૂરીશ્વરજી છે છે મહારાજે મુનિ રામવિજ્યને કહ્યું કેઈ ભગત આવે તે ધ્યાન રાખજે રૂા. બસો હવાના આ જ ચૂકવવાના છે. રાધનપુરને એક ક્રોડપતિ માણસ પૂજ્ય મહારાજશ્રીને જ કામ પૂછતો કે છે. હતે. પૂજ્ય ગુરૂ ભગવંત મારા લાયક કેઈ કામ સેવા હોય તે જરૂર કહેજો. પૂજ્ય (ર ૨ મુનિરાજ શ્રી રામવિજય મહારાજે તે ક્રોડપતિને કહ્યું ભાઈ વૈદ્યને દવાના રૂા. ૨૦૦૭ થ
મેકલવાના છે. આ કરોડપતિએ કહ્યું સાહેબ અડધા હું મોકલીશ. અડધાને બીજાને લાભ આપજે. મુનિ રામવિજય મહારાજે કરોડપતિને કહ્યું ભાઈ ચિઠ્ઠી મુકી દે પછી જ છે વાત. ત્યારબાઢ એક મધ્યમ વર્ગને આરાધક ત્યાં ખુણામાં ઉભે હતે. તે પૂજ્ય મુનિ- ર
રાજ શ્રી રામવિજય મહારાજ પાસે આવ્યા અને કહે ગુરુભગવંત આ મહાન લાભ જ છે પુરેપુરો મને આપો તે સારું. પૂજ્ય મુનિરાજ શ્રી રામવિજય મહારાજે કહ્યું ખુશીથી કે
તમે આ લાભ લઈ શકો છો, ત્યારથી મુનિ રામવિજય મહારાજે નકકી કર્યું કે હું © વાણિયાને કોઈ કામ કહેવું નહિ. ૪. તેઓશ્રીની દેશના પદ્ધત્તિ એવી હતી કે ગમે તે શ્રીમંત હાય યોગ્યતા છે જ હોય અને એક પ્રવચન બરાબર સાંભળી લે તો તેને થઈ જાય આ ખરેખર શ્રીમંતાઈ જ જ નથી પણ ખોટી મજૂરી છે. વીતરાગ ધર્મની આરાધના એજ સાચી છે ધર્મ માગે છે છે જે સદવ્યય થયે તે જ સાચે છે. ધન વાપરીને પણ નામના–કામનાની ઈચ્છા ન જ ૩ રાખવી જોઈએ. શકિત સંપને તે શાસનના કાર્યો સ્વદ્રવ્યથી ઉલ્લાસપૂર્વક કરવા જ જ જોઈએ. તેઓશ્રીના જીવન કાળ દરમ્યાન અઢળક ધન શ્રી જિનશાસન ની આરાધના– N. આ પ્રભાવના–રક્ષા માગે સવ્યય થશે પણ આ મહાપુરૂષે કઢી કેને કહ્યું નથી કે તમે જ છે આટલા વાપરે. તેઓશ્રીના પ્રવચને જેન અજેન બધાને ઉપકારી થયા હતા. એટલું જ છે જ નહિ પણ તેઓશ્રીના પ્રવચનોની અસર શ્રોતાના જીવનમાં જીવનભર જળવાઈ રહેતી હતી. તેમના પ્રવચનોને સાંભળનાર કોઈ જુઠા જ તરી આવતા જોવા
મળે છે. જ એક ભાઈએ વાત કરી કે ભગવાન અને ધર્મને પાછળ કરી સ્વયં પિતાનું છે, 8 નામ આગળ કરવા એક આચાર્ય ભગવંત ખુબ જ પાવરધા હતા પ્રવચન બહુ છે સારા કરે બધાં સાંભળવા જાય. મને બહુ રસ પડે નહિ તેમ છતાંય યવહાર ખરાબ . ન લાગે- એટલે વિનંતી કરવા ગયે. આ. મહારાજ ગેચરી માટે કેઇને મારે
કકડક