________________
- પહેલીવાર જાણ્યું કે , છે. –પૂ. આ. કે. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ
આ વિશ્વની અંદર અનંત અનંતકાળથી શ્રી જૈન શાસન વિદ્યમાન છે. પરમ છે છે તારક તીર્થ દેવોએ સુદેવ સુગુરૂ સુધર્મ અને સમ્યગૂઢશન–સમ્યગૂજ્ઞાન-સમ્યગ્રચારિત્રના 8 સહારે પિતાના આત્મા ઉપર લાગેલા કર્મોને દૂર કરતાં કરતાં આત્માની એવી પરમ છે અને ચરમ સ્થિતિને પામ્યા કે તેથી તોલે કેઈ આવી શકે જ નહિ. તે તારક તીર્થ"-
કર દેવ દ્વારા સ્થાપિત શ્રી જેન શાસન તેના વ્યવહાર અને નિશ્ચય માર્ગો એટલાં કઇ બધાં સુવ્યવસ્થિત છે કે જેને બેટા કે ગલત કઠી કઈ સાબિત કરી શકે નહિ. આ જ ૨ શાસનના સહારે ભવ્યાત્માએ આરાધના કરતાં કરતાં સિદ્ધિપઢને પામ્યા છે. પામી 8 છે રહ્યા છે અને પામશે. એ સમર સમયે આ શાસનની અંદર વિરલવિભૂતિઓ મહાન પુરૂ/પ્રભાવક છે - પુરૂ થયા છે જેના દ્વારા શ્રી જિન શાસન ભયંકર આંતર બાહ્ય મુંઝવણ સામે છ અડગ, અડોલ અને જયવંત રહ્યું છે.
શ્રી જિન શાસન સ્વયં પિતાના બળે જ જગતમાં સુરક્ષિત છે. પરંતુ મહાન- 4 છેપુરૂષની પ્રતિભા-પુણ્યાઈ દષ્ટિકોણનોખું અનોખું હોય છે. તેઓની સમજ શકિત એવી છે. વિકસી ગઈ હોય છે કે ભલભલાને વિચારતા કરી મુકે ઘણાને થાય કે નાની નાની છે ૯ વસ્તુમાં મહ નપુરૂએ માથું ન મારવું જોઈએ. પરંતુ નાની પણ બેટી વાત સર્વત્ર છે. છે ઘુસી જાય તો સત્ય વાત સમજવાનું પણ કઠિન બની જાય. જગતમાં સત્ય વાત છે એ જિવંત રાખવાનું સદભાગ્ય સત્ત્વશાળી બુદ્ધિમાન માનવીઓને ફાળે જાય છે. આ
પ્રભુ શાસનમાં થઈ ગયેલા અને શાસન પ્રભાવક–અગણિત આત્માઓના & ધર્માતા-મિથ્યાત્વના મૂળને દૂર કરી સમ્યગ્દર્શનના બીજને આરેપિત કરનારી શ્રી જ છે જિનવાણીન સચોટ પ્રચાર-પ્રસાર–પ્રવાહક પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી છે
મહારાજાના કેટલાંક જીવન પ્રસંગ હૃદયમાં સચવાયેલા તે અહીં આલેખન કર્યા છે. આ - પ. પૂ. સ્વ. દાનસૂરીશ્વરજી મહારાજાના મુખે આ પ્રસંગ પરંપરાએ સાંભળેલો 2 તે લખું છું
પ્રસંગ બહું માને છે. પણ તેમાં માર્મિક રહસ્ય ભરેલું છે. એક વખત એક તી છે ગામમાં અને ચોમાસુ હતા. ગુરૂમ. સા. માંઢા પડ્યા. ગામ બહુ જ મધ્યમ હતું કે છે. હતું. વૈદ્ય ગુરૂમહારાજની સુંદર વૈયાવચ્ચ કરી સારું કરી દીધું. વૈદ્યને રૂપિયા બસો ૪ ચૂકવવાના હતા. વૈદ્યને કીધું આ ગામ મધ્યમ છે એટલે અહીં કેઈને આ અંગે