________________
-- વ્યાખ્યાન નહિ દેશના દાતા
–
આ અવસર્પિણી કાળમાં ૨૫ તીર્થકર થયા પ્રથમ શ્રી ઋષભદેવસ્વામી ત્રીજા { આરાના અંતે તથા બાકીનાં ૨૩ તીર્થકર ચોથા આરામાં થયા.
કરક ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થકર થાય. ઉત્સર્પિણી તથા અવસર્પિણી થઈ ન એક કાળચક ૨૦ કોટા કેટી સાગરોપમનું થાય. અનંતા કાળચક્ર ગયા. અનંતા ૨૪ * તીર્થકર થયા. દરેક તીર્થકર ભગવાન કેવળજ્ઞાની થઈ ધર્મ તીર્થની સ્થાપના કરે છે 8 આ અવસરિણી કાળનાં છેલ્લા તીર્થ પતિ ભગવાન શ્રી મહાવીર સ્વામી કેવળજ્ઞાન
પામી તીર્થ ની સ્થાપના કરતાં. ઉપાધવા, વિગમેઈવા, ધુ વેઈવા આ ત્રણ પઢ શ્રી જ ગણધર ભગત તેને કહ્યા. એ ત્રણ પઢથી જ્ઞાન ભંડાર શ્રી ગણધર ભગવતેએ દ્વાઢ- રે 8 શાંગીની રચના કરી.
તીર્થકર ભગવાનની દેશનાથી શ્રાવક-શ્રાવિકાએ દીક્ષા લઇ કેવળજ્ઞાન પામ્યા. ૧. છે કેઈએ મહ વ્રત ઉચા કેઈએ દેશવિરતિ સ્વીકારી. એ દેશના જ એવી કે છે હળુ કમ મને સંસાર અસાર જ લાગે. ખાલી અભવી, દુભવી કે ભારે ? 4 કર્મી કાંઈ પામે નહીં. એ દેશના એવી કે અત્યારે ધર્મના ખપી માણસને થાય છે કે
આપણુ કમનસીબ કે આપણે એ કાળમાં જન્મયા નહી આપણું એટલું ભારે કમપણું { પણ એ નિરાશામાં આશ્વાસન મળ્યું છે કે આપણે જન્મ ભાવિ તીર્થકર થવાનાં છે. છે જેના કાળમાં જન્મ થયો એનુ સાનિધ્ય મળ્યું.
એમનું વ્યાખ્યાન વ્યાખ્યાન ન હતું પણ દેશના હતી.
પૂ. આચાર્ય ભગવંત વ્યાખ્યાનમા કહેતા કે હું મારા ઘરનું નથી કહેતે અનંતા તીર્થકરો કહી ગયા તે કહું છું. એમની દેશનાથી એક મંત્ર તે હૃદયસ્પર્શી થઈ જાય છે
છે કે “ત ૨ વ સર્ચ” આટલું નક્કી થતાં જે મેક્ષ માગને કરવા છે તે સમક્તિ 4 પ્રાપ્ત થાય છે. અમે તે કહીએ છીએ કે ભલે તમે તીર્થકર ભગવાને બેધરૂપે કહ્યું ! ન તે તમે કહો છો પણ જેમ તીર્થકર ભગવાને કહ્યું કે “તું મે વ સર્ચ” માનનાર અમે ? છે એમ પણ માનીએ છીએ કે આપની વાણીથી અમને પણ થાય છે કે “તમે વ સર્ચ { આવી વાણી હતી, તીર્થકરની, આવા અત્યારનાં શિલાકા પુરૂષ હતા સ્વ. પૂ. 1 આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
અમને પીછાન બહુ મેડી, તેઓની વૃદ્ધાવસ્થા થઈ ત્યારે થઈ એટલે તેઓનું | વ્યાખ્યાન બહુ દુર બેસે એને સંભળાય નહી પણ એમનાં વ્યાખ્યાન રૂપે બહાર પડેલા પુસ્તકો વાંચતા મનમાં નકકી થયું કે “તે મેવ સર્ચ.’