________________
છે ૧૦૪૮ :
: શ્રી જૈન શાસન (અવાડિક) છે આપી બીજું કાંઈ જાણતું નથી. અને મને તમારી દિકરી પરણાવી પછી મને મારા રે સાસુએ મને વીંટી કાનમાં આપી હતી તે મેં એક ગરીબને દાનમાં આપી દીધી પછી જ
શેઠ ગુસ્સે થયા હાથમાં તલવાર કહે બે ટુકડા કરી નાખું, શેઠાણી એના પગમાં પડે છે જ છે કહે છે આપણે એની સાથે દિકરી પરણાવી છે એને મારી નાખશો તો દિકરી છે છે વિધવા થાય માટે શાંતિ. શેઠ કહે કેણે પરણાવવાનું કહ્યું હતું ? શેઠાણી કહે તમે જે છે ૨ ચીઠીમાં લખ્યું હતું. આવનારને વિષા આપો કેઈની રાહ ન જોશે. મેં તે વિષ પર એ દેવાનું લખ્યું હતું. હવે શેઠ કહે તમે ૧ લાખની વીંટી લઈને આવે ત્યારે મારા છે આ ઘરમાં આવશે. પછી છોકરી જાય છે. પત્ની રડે છે પણ કહે છે તારો બાપ મ નવ મટી , @ 8ાનવ બન્યો છે. પણ અવસર આવશે જરૂર હું તને તેડાવી લઇશ હમણાં તો છે છે અહીં જ રહે.
છેકરે વિચારે છે કે કર્મ રાજો હું કેટલા નાટક કરાવે છે શેઠે મને માટે કર્યો. છે છે ૧૮ વર્ષને થયો ત્યારે એણે જ વધ કરવા મૂકો . ત્યાંથી બો ને કુંભાર મા-બાપ ૨. ૪ બન્યા. છોકો વિચારે છે–ભાવીના ભાવે જોઇએ. ચાલતે નદિ કિનારે નમસ્કાર મંત્રનું છે ર ધ્યાન ધરવા બેઠા. પ્રભુમાં લીન બની ગયો છે. ત્યાં ઘણું માણસોનું ટોળું આવે છે. જ આગળ શણગારેલી હાથણી સૂંઢમાં કળશ લઈ આવી અને આ છોકરા ઉપર ઢોળ્યો છે લોકે મોટા અવાજે બોલ્યા જય હો વિજય હો. ઉઠે તો અમારા રાજા બન્યા. આ . ત્યારે આ પૂછે છે તમે મને ક્યાં લઈ જાય છે. અમારા ગામના રાજ મૃત્યુ છે છે પામ્યા છે અને હાથણી કળશ ઢળે તે અમારા રાજા. પછી વાજતે ગાજતે એને શહેરમાં જ જ લઈ ગયા રાજ્યાભિષેક કર્યો. આ વિચારે છે. આ રાજ્ય તે આજ છે ને કાલ નથી છે એમાં હરખાવા જેવું નથી. રાજ્ય મર્યું છે તે તેને સદુપયોગ કરી લઉં. એ ણે ખુબ વ છે દાન દેવા માંડયું ને રાજ્યને વહેવાર સરસ કરવા લાગ્યા. અને ભંડારમાંથી મૂલ્યવાન છે - વિટ કઢાવી થાળ ભરીને સસરાને ત્યાં માણસ કર્યો ત્યારે સસરા કહે છે. જ
આટલી બધી કિંમતી વિટીએ કે એકલી છે ત્યારે–તમારા જમાઈ અમારા છે મહારાજા બન્યા છે–પછી સસરા દેડતા આવ્યા. કારણ જે સસરાએ કીધું તું ૧ ર 0 લાખની વી ટીઓ આપે ત્યારે ઘરમાં આવશે. પછી છોકરાએ પત્ની કુંભાર માત –પિતા જ એ બધાને બોલાવી આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો એક પણ ઘર નવકાર વિનાનું ન જ જ રહેવું જોઈએ. સાધુ-સંતોને વિનંતી કરી બોલાવે છે. ખુણે-ખુણે જૈન ધર્મ ફેલાવી છે ક, અનેક જીવને ધર્મ પમાડી અને વૈરાગ્ય પામી દીક્ષા લઈ કલ્યાણ કર્યું.