________________
છે
;
ગી ર વ વં તુ
ગુ રૂ ૫ દ
છે
--પૂ. મુનિરાજ શ્રી પ્રશાનદશનવિજયજી મ.
શ્રી જિનેશ્વરદેવના પરમતારક શાસનમાં સમ્યજ્ઞાનને ઘણે મહિમા ગાવામાં આ આવ્યો છે. આત્માનો પ્રધાનગુણ પણ જ્ઞાન છે. નિગઢના જીવને પણ અક્ષરમે અનં- જ
તમે ભાગ હમેશા ઉઘાડે કહેલ છે. તે જ્ઞાન સદગુરૂની નિશ્રામાં રહીને પ્રાપ્ત કરાય છે તે જ આત્મામાં પરિણામ પામે અને તેના ફળ સ્વરૂપ આચરણમાં આવે. માટે તે
“જ્ઞાનસ્ય ફલ વિરતિઃ' કહ્યું : છે. સમ્યજ્ઞાનનો મહિમા વર્ણવતા શાસ્ત્રકાર પરમર્ષિઓએ જ્ઞાનના પ્રધાન કેટિના જ િત્રણ ફળ વર્ણવ્યાં છે કે, પાપથી નિવૃત્તિ, કુશલ પક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની છે પ્રતિપત્તિ-સ્વીકાર. શ્રી ઉપદેશમાલા-પુષ્પમાલા ગ્રન્થના રચયિતા પ. પૂ. મલધારીય ર. છે આ. ભ. શ્રી હેમચંદ્ર સૂ. મ. જ્ઞાનદાનના વર્ણનમાં આ જ વાતને વર્ણવતાં કહ્યું કે-
પાવાઓ વિયિત્તી, પવરણે તહ ય કુસલપકખશ્મિ ક વિણયરસ ય પડિવી, તિગ્નિવિ નાણે સમપતિ કલા”
આટલી સ્પષ્ટ હકીકત હોવા છતાં આજના સદગુરૂની નિશ્રા વગરના જાતે જ ર જ્ઞાની બની બેઠેલા કેટલાક ઉપદેશક વક્તાએ પોતાના મનઘડત વિચારોને શાસ્ત્રકાર છે
પરમષિએના નામે પ્રચારી રહ્યા છે ત્યારે તેમના તે દુઃસાહસ ! ઉપર દયા આવે છે. આ આ સાધુવેષમાં રહેલા જ્યારે લોકોને પાપ મારાથી બચાવવાના બઢલે પાપના પણ સમીહું કોણે માં, છે ત્યારે તેમની તે મૂર્ખામી ગીતાર્થોમાં હાસ્યાસ્પઢ બને છે. બધી જ 9 જ અનુકૂળતા મજેથી ગવાતી રહે અને ધમને ઇઝાબ પણ ધારી રખાય તેવા ધર્મ છે જ પ્રરૂપકેના અનુયાયીઓની સંખ્યા ઘણી જ હોય તેમાં નવાઈ નથી. તેની જેમ પાપ ચાલુ જ રહે અને તેનું દુઃખ સરખું પણ ન હાય ઉપરથી છાતી કાઢીને માથું ઊંચું રાખીને
બડાશ હાંકતો કહે કે બીજા કરતાં તે અમે અ૮૫ પોપ કરીએ છીએ માટે ઘણા , જ સારા છીએ.
આવા પાપાત્માએ જ ધર્મ છદ્મના નામે ભેળા જીવોને ધર્મ ધનને લુંટનારા જ લુંટારૂઓ બને છે અને પાછા ગુરૂઓને ટેકે મળે એટલે જાણે શાસ્ત્રની મહોર છાપ એક ૬ મલી! આવા ગુરુઓને હવે ઓળખીને તેમનાથી સ્વયં બચવા અને બીજાઓને બચારે વવા ભારે પુરુષાર્થ કરવો ખૂબ જ જરૂરી છે. આ બધા પોતાની મનઘડંત વિચારધારાછે એથી પાછા હઠવાના નથી બલકે વધુ આક્રમક બનવાના છે. અને સહસાવધાની ૫. છે