________________
F4
%
૭૬૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] જ પૂ. આ. ભ. શ્રી મુનિસુંદર સૂ. મ. સા.એ “અધ્યાત્મઠ૯૫૬મ” ગ્રન્થમાં કહ્યું છે કે
ન્યસ્તા મુકિનપથસ્થ વાહકતયા, શ્રી વીર ! યે પ્રાફ ત્વયા, લુંટાકાત્વદડભવનું બહુતરો-સ્વરછાસને તે કલી બ્રિભાણું યતિનામ તત્તનુધિયાં સુષ્ણુ તિ પુણ્યક્રિયા
પૂકુમ કિમ રાજ્યકે હૃપિ તલા રક્ષા ન કિં દસ્ય: ૧૫
ભાવાર્થ . “હે શ્રી વીર ભગવાન ! પ્રથમ આપે જેઓને મુકિતપથના વાહક છે જ પણાએ કરીને સ્થાપ્યા હતા, તેમાંના તે ઘણું આ કલિકાલમાં આપના અભાવમાં આપના
શાસનમાં લુંટારા જેવા થયા. તેથી જ યતિનામને ધરનારા તેઓ અદ્ર બુદ્ધિવાળા છે ૨આત્માઓની પુણ્યલક્ષમીને ચોરી લે છે. આ વાતનો પોકાર અને કયાં જઈને કરીએ? આ
રાજ્યના અભાવમાં કોટવાળે પણ શું ચાર નથી પાતા?” દુનિયાની જે કહેતી છે કે છે કે “રક્ષક જ ભક્ષક બને “ચોર કોટવાળને દંડે તેની જેમ જે જૈન શાસનને બેડી છે ૪ બામણીનું ખેતર માની આવા ઉપદેશકોનો ફાટેલે રાફડે ફાવતી રીતે ચવા માને છે. છે તો સાચા સદ્દગુરૂ તેનો પ્રતિકાર કરે જ. જૈન શાસનની ગુરૂતા રેઢી નથી પડી કે જેને જ જેમ ફાવે તેમ કરવા દે, ચાલવા દે, કે ગુરૂ એટલે તત્ત્વમાર્ગના જાણ, તત્ત્વ માર્ગનું જ નિરૂપણ કરનારા પણ ગોટાળાછું વાળીને માત્ર સ્વાર્થ જ સાધનારા “ગોર” નહિ ! સ્વયં નિષ્પાપ જીવન જીવે અને ૪ છે જે અથી આત્મા આવે તેને નિષ્પાપ જીવન પંથ બતાવે, તે માગે ચલાવે છે જ તેનું નામ ગુરૂ ! તે ગુરૂ એમ ભેઢ ન પાડે કે આમાં વધુ પાપ અને આમાં ઓછું છે પાપ ! પાપ તે પાપ જ છે. અવસર આવે સન્માર્ગ અને ઉન્માર્ગ યથાર્થ ન સમજાવે. 0 ગોટાળા વાળ, ગોળ ગોળ બોલે, ફેરવ્યું તેલે તે શ્રી જૈન શાસનના ગુરૂપદને ધાર જ કરવા ય લાયક નથી. શાસ્ત્રકાર પરમર્ષિઓએ ઉમાર્ગ પણ તેને કહ્યું કે, ક્ષાથોપશમિક જ ભાવનું ઉલંધન કરીને ઔદ્યાયિક ભાવમાં ગમન કરવું તે.
ઉભાગ: ક્ષાયોપથમિક ભાવરુપમાગમતિક્રયા
દયિકભાવેન કૃત ઈત્ય: ( વન્દીરૂવૃત્તી ) આ વિવેક શાસન સમર્પિત સદગુરૂએમાં જ હોય જાતની પ્રભાવના નામના ) આ કરનારા ગુરૂએમાં નહિ. આવી ગુરૂતા જ સંસારને ઉછેઠ કરનારી સંસારી તારક છે
બની શકે છે. આવા સદગુરૂએને શાસ્ત્રકારોએ “જહાજ”ની ઉપમા આપી નવાજ્યા છે. આ છે જ્યારે ગુરૂતાને પડાવી બેઠેલા ગુરૂએ તે પોતાના ભક્તને માટે એ જહાજ સાન નથી જ