________________
છે
ખોટું ન લગાડતા હે ને.... કદ
–ભદ્રંભદ્ર
1. ભદ્રભદ્ર અને નારદજીને સરખા ન સમજે. - “નાર યણ નારાયણ...નારાયણ મહારાજા ઈન્દ્રને જય હો.”
શું ખબર લાવ્યા છે ભદ્રંભદ્રજી?
અરે! મહારાજા તમે મને ઓળખ્યો નહિ ? હું તે નારદમુનિ છું. નારાયણ. નારાયણ..બે લું છું છતાં ય તમે મને ઓળખ્યો નહિ?
મહારાજા કહે-નાર ! તમારામાં અને ભદ્રંભદ્રમાં ભેદ્ર શું છે? મને તે કશો છે જે ન લાગે માટે જ મેં તમને ભદ્રંભદ્રજી એવું નવું બિરૂ આપ્યું છે. તે તેરે નારદજી કહે–મહારાજહું કૂતુહલ પ્રિય, બે પક્ષને બજાડવામાં (લડાવવામાં) છે આનંદ અનુભવું છું અને આ બિચારા ભેળા ભાભા જેવા ભદ્રંભદ્ર તે કેને ઝગSજ ડાવતા નથી. હા કટાક્ષપ્રિય જરૂર છે. આટલા આકાશ ને પાતાળમાં છે તે સ્પષ્ટ
ભેદ હોવા છતાં અને આપ તે અનુભવી હોવા છતાં મને ભદ્રંભદ્ર બનાવ્યો તે છે સારૂ ને કર્યું કે'વાય.
સારૂ નારજી હવે તમને ભદ્રંભદ્ર નહિ બનાવું બસ, પણ શું સમાચાર લાવ્યા છે . કહો.
નારદજી કહે–આ ભદ્રંભદ્રના જ સમાચાર હતા ને તમે મને જ ભદ્રંભદ્ર છે ર બનાવી દીધું. એટલે મારે ચોખવટ કરવી પડેને મહારાજ ! સમાચાર હવે જણૂવું જ છું સાંભળે મહારાજ ! જ આ સંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતમાં રાજનગર નામની ધર્મનગરી . છું આવેલી છે. હું ત્યાં કને ખ્યો તે. એક આર્ય સંસ્કૃતિને જીવંત બનાવવાના ધરખમછે તનતે પ્રયત્ન કરતા જૈન ધર્મના સાધુ ભગવંતેની સુંદર મજાની કુટીર જોઈ. મને એ છે કે ત્યાં રહેવાનું ગમ્યું પણ થોડું થોડું અતડું લાગ્યું. કેમ કે ક્યાં જૈનધર્મ અને ? કયાં તેનાથી નીચલી કક્ષાની આર્ય સંસ્કૃતિ? આવી આર્ય સંસ્કૃતિને એ ય પાછી ૨ જૈનકુળના લોકોની. જૈન સંસ્કૃતિ હમણા યાદ કરાવવી બાજુએ રાખીને આર્ય સંસ્કૃ
તિમાં જેને જોડવા અને એ કામ જૈન સાધુએ કરવા આ બધુ કેવું અતડું અતડું જ લાગે કેમ? મહારાજ ! મને પણ એવું જ લાગ્યું. પણ પાછુ એ લોકેનું ખંડન જ કરવુ મને ઉચિત ન લાગ્યું.