________________
જ વર્ષ ૧૦ એક ૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ :
: ૮૫૫ સેળ મહિના વડે બધે મેલ જોવાય છે. તેનાથી ઘણા વિદ્વાન થાય. છે એ પ્રમાણે કેવલીનું વચન સાંભળીને પગમાં પડીને બે ભગવાન અજ્ઞાન વડે જ કરેલ જ્ઞાનની આશાતનાનું પ્રાયશ્ચિતને આપે. કેવલી બેલ્યા-કુમાર સંપ્રતિની મધ્યમાં ૨ બાવીશમાં તીર્થકરના સમયમાં અઢાર માસની નિમલ તપસ્યામાં સેળ મહિના એકાંતરે આ ઉપવાસ ક લા છે. અહિયાના અંતરમાં ત્યાંની સરસ્વતી રહેલી અને દેવતાએ કહેલું કે છે કે ચતુર, નાન ભંડાર કર તેથી લાભ થશે. તેથી મંત્રીએ કહ્યું-દેવી ધર્મના અંતરાય ૬ વિશે વાઢ રૂપિ સમુદ્રમાંથી તરવા માટે કરે તે કેવી રીતે તરાશે દેવીએ કહ્યું શ્રી વજાછે નાભ કેવલીની કૃપાથી નિશ્ચિત થવું જોઈએ તે જાણીને સૌભાગ્યમંજરી આવેલી છે
રાજહંસ રવયંવરમાં પુતળીની જેમ વાઢમાં રૂપવાન એવી બધી તપસ્યાને આરાધીને ૬ $ યક્ષને આકર્ષિત કરેલી હવે મૂળ સમ્યકત્વ વડે શ્રાવક ધર્મને તું ભજ. તેથી બધી જ
ઇરછાઓ સિદ્ધ થશે. ત્યારે કુમાર પિતાની પત્ની અને સૈન્ય સાથે કેવલી પાસે ગયો છે છે તે ત્યાં કેટલી લોકોને પ્રતિબધા વિહાર કરી ગયા.
તેથી કાશ્મીર દેશથી બધા પ્રખ્યાત રાજાએ પ્રખ્યાત પંડિતો આવ્યા વાદને ૨ મંડપ રચાશે સૌભાગ્યમંજરી પરપુરૂષને સ્વપ્નમાં પણ ઈચ્છતી નથી પણ જે હારી જી જ જશે તે જીવન સુધી બીજાની સેવા કરશે. એ પ્રમાણે શરત થઈ ભવ્ય દિવસે સભ્યો જ મળ્યા મંચ ઉપર રાજાઓ અને પંડિતો બેઠા. ઉપસ્થિત થયેલા પંડિતેને વાદ થયો. ૪ છે સરસ્વતીની કૃપાવડે કામદેવ વડે તેની જીત થઈ. જ્ય જય અવાજ થયો. વિશ્વમાં યશ ર. 2 વડે ભૂષિત થયો તેથી સેવા કરવાવાળા રાજા કાલ આદિ સાથે મહોત્સવ પૂર્વક પોતાના જ છે નગર તરફ સંચાલન કરવા લાગ્યા. હવે રાજા સૂરદેવ પિતાના પુત્રની કિતિને સાંભકળીને ઘણે ખુશ થયો. (અવિચ્છિન્ન) સતત પ્રયાણવડ નજીક આવેલાની સામે આવ્યો. ૬ કુમાર જેન મુકુટ ભૂમિ ઉપર અડેલા છે. તે તેને પિતાને નમસ્કાર કર્યો.
હવે યથોચિત કથાદિ સત્કાર થયે છતે રાજા પ્રવેશ ઉત્સવ રચવા માટે : નગરમાં ગયા. કુમાર નદીના કિનારે સૈન્ય સાથે રોકાયો. ચંદ્રલેખા કાલીના વનમાં થઇ રમવા માટે ગઈ. સોનાના પીંછાવાળી ઢેલને જોઇને કુમારને કહ્યું. કુમારપાળ કૌતુકથી 8 ૨ ખેંચાયેલ ચિત્તવાળે જોવા માટે ધીરે ધીરે ત્યાં આવ્યો. કુદીને જ્યાં કુમાર મેર ઉપર છે
બેઠે તરત જ ઢલ જલ્દીથી એક ક્ષણમાં ઉડીને અદશ્ય થઈ ગયા-આ જાય છેઆ જાય છે જ છે. એમ લોકો કહે છે. ત્યાં જ સૂર્યાસ્ત થઈ ગયો. જગતમાં અંધકાર થઈ ગયો બધું ? શું સૈન્ય શોકથી રડવા લાગ્યું. સૌભાગ્યમંજરીએ જ્યોતિષીને બોલાવીને તેના ફળ આદિ છે વિશે પૂછ્યું તે બેલ્યા-તું જરા પણ શોક કરીશ નહિ. દોઢ વર્ષમાં ઘણી લક્ષમીવાળો જ થઈને આવશે ત્યારે તેને હર્ષ થશે.