________________
ન ૮૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. છે દે છે. પ્રજા આવા રાજા હોવાથી પીડા વગરની અને રેગ વગરની રહે છે. ઘણા લાંબા ? આયુષ્યવાળી અને મેટા સુખથી શુદ્ધ પરંપરાના સ્વભાવવાળી પ્રજા થઈ વે પૃથ્વીમાં $ બધે ઢઢેરો પીટવા વડે ઉદ્દઘોષણા કરી કે રાજાવડે મોટી શાળા નિર્માણ થ ય છે. રાજા ર વડે શાસ્ત્રોને માટે શિક્ષકની ચેજના કરાઈ અને શાસ્ત્રને અભ્યાસ જે ઈપણ એક ચિત્તથી ભણશે તેને હું ભોજન અને વસ્ત્ર પૂર્ણ કરીશ.
એ પ્રમાણે રાજા નિર્માણ કરે છે. તેવી ઉદઘોષણાને દરેક જગ્યાએથે બધી પ્રજા ? લાલશાથી ભણવા માટે આવી લક્ષમી અને સરસ્વતી એક બીજાના સ્વભાવનો વિરોધ છે મૂકીને રાજાને ખુશ કરીને બંને શોભે છે. તેથી અહિંયા રાજાના અનુભવથી જે રાજા જ અર્થભરતમાં પરાક્રમથી આક્રાન્ત શત્રુવાળા હતા તે પણ તેના પગની સેવા કરતા હતા. ૪ વિદ્યા ભણેલાઓના નાથ પણ તેની વિદ્યાના બલથી વશીભૂત થયા અને તેના પગની
સેવામી ટેવાયેલા થયા, તેવા સોળ હજાર રાજાએ જેના ચરણને સેવતા હતા તેવા છે શ્રીમાન કામદેવ અને વાસુદેવ જેવા શોભતા હતા. જ સૌભાગ્ય મંજરીની કુક્ષીના સમુદ્રમાં રાજહંસ જેવો રાજહંસકુમાર બધા ગુણો છે રૂપી પાણી જેવો શોભતે હતો. અદભુત ગુણેનાં સમુદાયવાળે એકવાર દે કાર્ય કરીને અલંકારથી સુશોભિત એવો રાજાના સિંહાસન ઉપર બધી ઋદ્ધિવડે શોભતો હતો અને તે પ્રમાણે રાજા, યુવરાજ મહારાજા, રાજમંત્રી શ્રેષ્ઠિ સાર્થવાહ, હજાર સેના- 5 પતિને પતિ તે પ્રભાવ વડે તેની સભામાં અભંગ એવા નાટકના રંગને જોતો હતે, ૨ પૌરાણિક પુરૂષો કથાઓ પ્રવર્તાવે છે જે પંડિતે શાસ્ત્રની ચર્ચા આળસ વગર કરતા
હતા નેકરે રાજયના વ્યવહારને સાચવતા હતા. યેગીઓ વડે લખાયેલા લેખની જ ચિંતામાં રહેતા હતા ત્યારે બાલ રાજહંશ કુમારને શણગારીને લાવ્યા હતા અને તે જ
પાંચ વર્ષને હંસ જેવો બાળક બધા રાજાના બારૂપી અમલમાં રમતા જોઇને શ્રી દિ કામદેવ રાજા મનમાં ઘણે મોહ પામતા ચિંતન કરે છે. ૨ અહો આ કેણ, પુત્ર કોન, કોણ જાણે છે ક્યાંથી આવ્યા છે, જ્યાં જશે, કે જે છે આના વડે સંબંધ ફક્ત બે જ નાશ પામનાર સ્નેહ સંબંધ છે. એક જીવ જન્મે છે ર છે એક નાશ પામે છે.
તેથી ૧૬ કિનાર સામ અને બાર દિનાર સોમશ્રીએ પુસ્તક લખવવા માટે છે ૦ આપ્યા અને અંતકાળે બંને અનશન કરીને મરીને સૌધર્મ દેવલોકમાં સવ સુખોને જ છે ભગવાને જે સેમ હતું તે તમે તે અને એમશ્રીએ સૌભાગ્યમંજરી અને તે પ્રમાણે છે આ પુસ્તકની આશાતના કરવાથી થયે છે અને હવે પુસ્તક લખાવવા પુણ્યથી ૪