________________
છે
સામાયિક કુરણ–
જ જૈન સંઘને સમેતશિખરજીની હારનો આંચકે જેનશાસનનું પુણ્યખૂટ્યુકેશે.
પદ્માવતી મણિભદ્ર ઘંટાકર્ણની પાછળ પડેલા છે માત્ર સંઘે પૂછે છે કે કંઈ સત્તા છે? પૂ. આચાર્યો આદિની આ લોકની અને જાતની મહત્તાની દષ્ટિ છે કે
આત્મ કલ્યાણ અને જૈન શાસનની દષ્ટિ છે? - જૈન સંઘને શાસન ઓળખવાની જરૂર.
છે. શ્રી સમેતશિખરજી અંગે રાંચી અને પટણા હાઈકોર્ટે શ્વેતાંબર દિગંબર અને આ શું સરકાર એની સંયુક્ત કમિટિ બનાવી વહિવટ કરવાનો નિર્ણય જાહેર કર્યો.
કઈ પણ બે ઘટ કે સંસ્થાએ રાજકીય રીતે કેસ અને ભાજપ રાજ્યની સ્ટ આ દૃષ્ટિએ ગુજરાત અને રાજસ્થાન સાથે મળીને વહિવટ કરે તે અસંભવ છે. તેમ છે શ્વેતાંબરની માલિકી અને વહિવટી તીર્થમાં દિગંબરોને ભેગા મળીને વહિવટ કરી 2 અસંભવ છે. છતાં આજની અદ્વિતીય રીતીને કારણે આવો અસંભવ પણ સંભવ છે જ બનાવવા નિર્ણય કોટે કર્યો.
- તે સામે સમસ્ત તાંબર સંઘ વિરોધ કર્યો છે અને કરશે. 1 . વળી સમેતશિખરમાં હક્ક આપીને બીજા અનેક તીર્થોમાં દિગંબર લડે છે કે આ ( લડશે અને આ ઝઘડે વિસ્તાર પામશે એમ લાગે છે. દિગંબર બધા તીર્થોમાં શું છે S શ્વેતાંબરોને હક આપશે? તાંબરને એ હકક આપે તે પણ આવો હકક લેવા ? ( શ્વેતાંબર તૈયાર નથી તેમને કંઈ જોઈતું નથી.
અનેક કાર્યો અને સુપ્રીમ વિ. દ્વારા પણ તાંબરના સમેતશિખરજીના હકક છે માન્ય રહ્યાં છે દિગંબરોને દફન પૂજન માટે મનાઈ નથી તે પૂરાવા છતાં સુપ્રીમ કોર્ટ છે રીટ કાપી નાંખીને શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને ભારે આંચકો આપનાર બન્યું છે .
અને તેથી શ્રી સંઘમાં પારાવાર ખેઢ અને નિરાશા થઈ છે.