________________
છે ૩૫૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણી કથાઓ વિશેષાંક કાર્ય માટે તેમને છેવટ સુધી ઘણાં સંઘર્ષો વેઠવાં પડ્યા હતા પણ તેય તેમની રજુ- ક આતને સત્યતાને કઈ અવગણી શકયું નથી. તેમના પગલે પગલે જૈન ધર્મના સુવર્ણ છે
ઈતિહાસ રચાતા હતા. દીક્ષા–પ્રતિષ્ઠા–તીર્થોદ્ધાર આદિ ઘણું ઘણું યશસ્વી કાર્યોથી છે છેતેમનું જીવન ભર્યું ભર્યું હતું. તેમની પ્રકાંડ વિદ્વતા ભરેલી પ્રચંડ પ્રવચન શકિત છે
એ તેમની આગવી વિશેષતા હતી, તેમના પ્રવચને એવી શકિત ધરાવતાં હતાં કે હ. છે એક વખત સાંભળનારી વ્યક્તિ પણ તેનાથી પાવન બની જતી હતી.
સકલાગમ રહસ્યવેદી, તિવિદ્યા નિષ્ણાંત પુ. પાદ આચાર્ય શ્રીમદ વિજય છે દાનસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર સિદ્ધાંત મહોદધિ સુવિશાળ ગચ્છાધિપતિ પુ. પાઇ આ. ી ભગવંત શ્રીમદ વિજ્યપ્રેમસૂ. મ.ના પટ્ટાલંકાર તરીકે સંઘ અને સમુદાયને સાચી વાત ? એ સમજાવવામાં કોઈ શેહ શરમ નહી અનુભવનારા આ યુગ પુરૂષની મહત્તા સદીઓ જ સુધી ગવાતી રહેશે તેમાં શંકા નથી.
અંતે પરોપકારી એ મહાપુરૂષનાં ચરણોમાં આ છી સ્વર્ગારેહા તિથિ છે શું પ્રસંગે વંદનાંજલિ સમપિ હું બેસી જવાની રજા લઉં છું.
જ પૂજ્ય ગચ્છાધિપતિએ કરેલ ગુણાનુવાદના હૃદયને ડખે તેવા કેટલાક અવતરણે
(૧) દરેક જીવમાં ગુણ અને દેષ બને હોય છે પરંતુ માણસ મર્યા પછી તેમના જ છે માત્ર ગુણ ગવાય છે. પણ દોષ ગવાતા નથી?
(૨) હમણ રામચંદ્રસૂરી મ. સા.નાં ગુણ કહેવાયા પરંતુ એ જેટલા ગુણીયલ (9 હતા પણ એમણે જીવનમાં કેવા કેવા કાળા કામો કર્યા છે તે તે અમે જ જાણીયે જ છીએ, તમે એમને એકલા ગુણીયલ માનવાની ભૂલ કરતા નહીં.
(૩) પુ. રામચંદ્રસૂરિ મ. સા. એ શાસનની પ્રભાવના કરી છે કે તિથિના એ નામે શાસનમાં મેટે ઝઘડો ઉભો કર્યો છે. છે (૪) જે વાત ગુરૂ સંઘની શાંતિ માટે કરી ગયા અને કહી ગયા હોય તે વાત ૬. પણ એમની નહીં માનવાની ? કહો તિથિ સાચી કે શાસન સાચું ? છે (૫) સં. ૨૦૧૪ માં સકલ સંઘ મલીને કર્યું ત્યારે પુ. પ્રેમસૂરિ મ. સા. એ છે જ પુ. રામચંદ્રસૂરિ મ. સા.ને સકલ સંઘ વચ્ચે માફી માગવા કહ્યું તો એટલી વાત પણ છે જ એમણે ગુરૂજીની માની નહીં. . (૬) અને ગુરૂજીને એક બાજુ મુકી ગુરૂની વાત નહીં માનવા ખાતર તો પુ. ૮ છે સિદ્ધિસૂરિ મ. સા.ને તથા પુ. લબ્ધિસૂરિ મ. સા.ને હાથમાં લીધા હતા કારણ કે જ કે મોટા પક્ષમાં હોય તે પછી ગુરૂનું શું ચાલે ?