SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) નંબર શેમાં છે? અસ્થિરમાં કે અતિ અસ્થિર મનવાળામાં ?” અરે ! ભદ્રંભદ્ર તમે તે બહુ હદ કરી નાંખી. મને ક્રોધ કરવાની ના પાડી ને ? તમે રાતા–પીળા થઈ ગયા. ખરૂ ખંડન કરી નાંખ્યું. પણ હે ભદ્રંભદ્ર તમને ખબર છે, 8 આ લેખકે તે પોતાના જ લખાણમાં માફી માંગી લીધી છે, બિચારાએ ! આવુ મારા + મિત્રે ભદ્રંભદ્રને (મને) કહેતા તેમણે પૂછયું ક્યાં માફી માંગી છે. બતાવો? અને માફી માંગી હોય તે ચોકકસ એ બિચારાને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. આવું મેં મારા મિત્રોને પૂછતાં મારા મિત્રે મને કીધું કે–જુએ હવે પછીનું પૃ. ૭૫ ઉપરનું લખાણ વાંચો. તેમાં તે લખે છે કે છતાં, ચતુર્વિધ સંઘના એમને અનુસરનારા સભ્યોને પણ એ આચ. છે 4 રણનું પ્રાયશ્ચિત કરાવવામાં નથી આવ્યું એ જણાવે છે કે એ અચરણે ને સામાન્યથી શાસ્વનિષિદ્ધ હોવા છતાં વિરાધના રૂપ નહોતી, ને તેથી માગરૂપ 4 હતી. સંવિગ્ન ગીતા મહાત્માઓ પણ પટ્ટક વગેરે દ્વારા જે ફેરફાર કરે છે તે દેશ-કાળાદિની પરિસ્થિતિવશાત્ જ કરે છે ને તેથી એવો ફેરફાર . વિરાધના રૂપ ન બનતા માગરૂપ જ બને છે એ સ્વીકારવું જોઈએ.” બેલે, ભદ્રંભદ્ર! હવે આમાં તે ૨૦૨૦ થી ૨૦૪૭ની આચરણ મા રૂપ જ | બતાવીને, અને પહેલા અસ્થિર મનના કહીને પ. પૂ. સ્વ. આ, દેવ શ્રી વિ. રામચંદ્ર છે કે સૂ. મને સંવિગ્ન ગીતાર્થ જ કહ્યા ને? માટે પ.પૂ. સ્વ. આ.દેવશ્રી વિ. રામચંદ્ર સૂ. ૬ મ. માટે જ આટલું સરસ લખીને તે લેખકે પિતાને હૃદય પટ બતાવ્યો છે. કામાપના $ જ માંગી કહેવાય ને? તે હવે શું કરવા તે લેખક ઉપર ખિજાવું? હે મિત્ર! તું (પક્ષદ્રોહી બન્યો છે. તે લેખકના પક્ષમાં ભળી ગયો છે. હું પણ છે 4 અસ્થિર મનનો થઈ ગયો છે તેથી) હજી આવા હઠય–પલ્ટાના વ્યાહમાં તણાતે રહ્યો છે 1 છે. પણ તારી ભૂલ છે. એ બિચારા લેખકે પ. પૂ. સ્વર્ગસ્થ મહાપુરૂષની આવરણને છે (કે જેમણે શરૂ કરી નહોતી તેને) માર્ગરૂપ કહી છે તે તેના પેટમાં જે પાનું છે તે છે છતું કરે છે. તેને ખબર છે, આ બિચારા લેખકે આચરણું માર્ગરૂપ કહી તે તેમના . ૨૦૪૨ના અને ૨૦૪૪ના શાસ્ત્રવિરૂદ્ધ પટ્ટકને માર્ગદરૂપ સાબિત કરવાની મેલી દાનતથી ? કહી છે. અને આ મેલી દાનતમાં તેમનો એક પાપનો ઘડો ફુટી ગયો છે. અત્યાર સુધી તેમના પટ્ટકના ઠરાવને શાસ્ત્રસંમત સિદ્ધ કરવાના તેમણે ધમપછાડા કરેલા હવે તેમને ? બચારાને (ભાન થયું) ખ્યાલ આવ્યો કે શાસ્ત્ર વિરૂદ્ધ જ આ ૨૦૪૨ અને ૨૪૪ નું !
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy