________________
ક જ્ઞાન ગુણ ગંગા કે
– પ્રજ્ઞાંગ
છે કે એક અક્ષેહિણી સેનાનું સ્વરૂપ : ૬ (૧) ૧ પતિ = ૧- હાથી, ૨-૨થ, ૩-ઘેડા, ૫-પદાતિ, ૨ (૨) ૩ પતિ = ૧ સેના = ૩ હાથી, ૩ રથ, ૯ ઘેડા અને ૧૫-પઢાતિ. છે (૩) ૩ સેના = ૧ સેના મુખ = ૯ હાથી, ૯ રથ,
૨૭ ઘેડા, ૪૫-પઢાતિ. (૪) ૩ સેનામુખ= ૧ ગુમ = ૨૭ હાથી, ૨૭ રથ,
( ૮૧ ઘેડા, ૧૩૫–પઢાતિ. (૫) ૩ ગુમ = 1 વાહિની = ૮૧ હાથી, ૮૧ રથ,
૨૪૩ ઘેડા, ૪૦૫ પઢાતિ. (૬) ૩ વાહિની = ૧ પ્રિપ્પણી = ૨૪૩ હાથી, ૨૪૩ રથ,
૭૨૯ ઘેડા, ૧૨૧૫ પઢાતિ. ૩ પ્રિયણી = 1 ચમ્ = ૭૨૯ હાથી, ૭૨૯ રથ :
૨૧૮૭ ઘેડા, ૩૬૪૫-પદાતિ. (૮) ૩ ચમ = ૧ અનીકિની = ૨૧૮૭ હાથી, ૨૧૮૭ રથ,
૬૫૬૧ ઘોડા, ૧૦૯૩૫-પદાતિ. જ (૯) ૧૦ અનીકિનીકલ અક્ષૌહિણી =
= = ૧૮૭૦ હાથી ૨૧૮૭૦ ૨૭ ૬૫૬૧૦ ઘેડા ૧૦૯૩૫૦ પદાતિ ૨,૧૮,૭૦ =૧ અક્ષોહિણી
શ્રી દશાણભદ્ર રાજવીને ખોટે ગર્વ ઉતારવા શ્રી સૌ થમેનદ્ર જે સામગ્રી છે જ વિષુવ, જે ઋદ્ધિથી શ્રી મહાવીર પરમાત્માને વંદન કરવા આવ્યા તેનું વર્ણન (શ્રી ૨ ઉપદેશ પ્રાસાઢમાંથી)