________________
છે ૧૦૪૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી ઈન્દ્ર મહારાજાએ ૬૪૦૦૦ હાથી વિમુચ્ચું. તેમાં દરેકે અરેક હાથીને ૫૧૨ જ મુખ હતા. ' દરેક મુખે મુખે આઠ-આઠ દાંત હતા તેથી
૫૧૨૪૮ = ૪૦૯૬ તાંત ર લ દરેક દાંતે રાતે આઠ-આઠ વાવડી હતી તેથી.
૪૦૬૬ ૪૮ = ૩૨૭૬૮ વાવડી. દરેક વાવડીમાં આઠ-આઠ કમલ હતા. તેથી
૩૨૭૬૮૪ ૮ = ૨૬૨૧૪૪ કમળો. ' * દરેક કમળની એક એક કર્ણિકા પર એક એક સિહાસન હતું. તેથી ૨૬૨૧૪૪
સિંહાસનો. છે દરેક કમળ કમળ લાખ-લાખ પાંઢડા હતા તેથી ર૬૨૧૪૪૦ ૦૦ કમળનાં પકડા. જ દરેક પાંદડે-પાંડે ૩૨ દેવ-દેવી બત્રીસ-બત્રીશ નાટક કરે છે તેથી ૮,૩૮,૮૬,૦૮૦૦,૦૦૦
આ એક હાથીની વાત થઈ, આ રીતના ૬૪૦૦૦ હાથીની ગણના કરતાં. કરેક હાથીના મુખ- ૩,૨૭,૬૮,૦૦૦ (એક હાથીના ૫૧૨ મુખ હોવાથી. હાથીના દાંત- ૨૬,૨૧,૪૪,૦૦૦ (એક હાથી= ૪૦૯૬ ઢાંત હોવાથી) કરેક દાંતે વાવડી- ૨૦૯,૭૧,૫૨૦૦૦ (દરેક હાથીને ૩૨ë૬૮ વાવડી હવાથી) કમલોની સંખ્યા : ૧૬૭૭ કેડ, ૭૨ લાખ, ૧૬ હજાર (દરેક હાથીની વાવડીમાં ૨૬૨૧૪૪ કમલ હોવાથી)
કમલોના પાંઢડાની સંખ્યા : ૧૬ સે લાખ ક્રોડ, ૭૭ લાખ ક્રેડ, ૭૨ હજાર ૬ ક્રોડ, ૧૬૦ ડ.
(રેક કમલ લાખ પાંદડાનું અને એક હાથીને.
૨૬,૨૧,૪૪,૦૦,૦૦૦ પાંદડા) છે કરેક પાંઢડે પાંડે ૩૨ નાટકે હોવાથી
કુલ ૧૩૬૮ કોટા કેટિ ૭૦ લાખ કટિ ૯ હજાર કટિ ૧૨૦ કેટી આ નાટકૅની સંખ્યા. દિ જ ૧૬ સ લાખ મેટિ, ૭૭ લાખ કોટિ, ૭૨ હજાર કટિ, ૧૬૦ કરિ કર્ણિકા.