________________
હાલાર તરક ૨ % વિજય+સૂરીજી મહારાજની - -
છેસજજ સાહ્યા જ શ્રદ્ધા જ પ્રકાર છે. સંડાર
-તંત્રી
N૮
કુહરી અને
WE • અઠવાઉક. \'ઝાઝાશg વિZI 8. fશાચ ૪ મgg
પ્રેમચંદ ભેઘજી ગુઢs
૮+લઈ) હેમેન્દર સજજજલાલ #k!
(જજ કેe જીજે કીરચંદ જેહ
(૯ad). | આજાદ ૨૬મી જ8%
( જ જa)
અવ૦.
વર્ષ : ૧૦] ૨૦૫૩ પોષ સુદ-૯ મંગળવાર તા. ૭-૧-૯૮ [અંક: ૧૯૪૦
જ પ્રકીર્ણક ધર્મોપદેશ ક
- પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષ વદિ-0)) શનિવાર તા. ૨૫-૭-૧૯૮૭ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર મુંબઈ–
(કી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધ ક્ષમાપના.
( પ્રકરણ ૨૨ મું ). | જાણું તે વિ આ તરિઉ કાઈયોગ ન જુજઈ જોઉ
સે ગુજજઈ સેએણું, એવ નાણી ચરણહાણે છે
અને ઉપકારી શ્રી અરિહંત પરમામાના શાસનના પરમાર્થને પામેલા હર શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંઢરસૂરીશ્વરજી મહારાજા જે જે વાતો ૨ ફરમાવી આવ્યા તે જે ધ્યાનમાં રહી જાય તે કલ્યાણ થઈ જાય. ભગવાને ધર્મ મેક્ષને
માટે જ કરવાને કર્યો છે તે વાત સમજાવી આવ્યા પછી હવે કહે છે કે- “તરવાની ૨ જ કળા જાણનાર સારા તરવૈયો પાણીમાં પડ્યા પછી પણ જે હાથ-પગ ને હલાવે તે છે હર હબી જાય છે. તેવી રીતે મેફામાને પામેલા એવા પણ છે જ્ઞાની હોવા છતાં ય છે જે શકિત મુજબ ચારિત્રનું સેવન ન કરે તે તે પણ સંસારમાં ડૂબી જાય છે.” ભગ
વાન શ્રી વિનેશ્વરને મોક્ષમાર્ગ પામ હોય તો ઘણી જાગૃતિ જોઈએ. પરન્તુ મેક્ષ , વિના બીજે કશે સાચું અને વાસ્તવિક સુખ છે જ નહિ તેની પ્રતીતિ થવી જોઈએ. મેં છે તે મોક્ષે જવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર ત્રણે ય પરિપૂર્ણ છે જ જોઈએ. તે માટે આ સંસાર ખરાબ લાગ જોઈએ, સંસારનું સુખ પણ ખરાબ ૬ જ લાગવું જોઈએ.