SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર તરક ૨ % વિજય+સૂરીજી મહારાજની - - છેસજજ સાહ્યા જ શ્રદ્ધા જ પ્રકાર છે. સંડાર -તંત્રી N૮ કુહરી અને WE • અઠવાઉક. \'ઝાઝાશg વિZI 8. fશાચ ૪ મgg પ્રેમચંદ ભેઘજી ગુઢs ૮+લઈ) હેમેન્દર સજજજલાલ #k! (જજ કેe જીજે કીરચંદ જેહ (૯ad). | આજાદ ૨૬મી જ8% ( જ જa) અવ૦. વર્ષ : ૧૦] ૨૦૫૩ પોષ સુદ-૯ મંગળવાર તા. ૭-૧-૯૮ [અંક: ૧૯૪૦ જ પ્રકીર્ણક ધર્મોપદેશ ક - પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષ વદિ-0)) શનિવાર તા. ૨૫-૭-૧૯૮૭ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર મુંબઈ– (કી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધ ક્ષમાપના. ( પ્રકરણ ૨૨ મું ). | જાણું તે વિ આ તરિઉ કાઈયોગ ન જુજઈ જોઉ સે ગુજજઈ સેએણું, એવ નાણી ચરણહાણે છે અને ઉપકારી શ્રી અરિહંત પરમામાના શાસનના પરમાર્થને પામેલા હર શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંઢરસૂરીશ્વરજી મહારાજા જે જે વાતો ૨ ફરમાવી આવ્યા તે જે ધ્યાનમાં રહી જાય તે કલ્યાણ થઈ જાય. ભગવાને ધર્મ મેક્ષને માટે જ કરવાને કર્યો છે તે વાત સમજાવી આવ્યા પછી હવે કહે છે કે- “તરવાની ૨ જ કળા જાણનાર સારા તરવૈયો પાણીમાં પડ્યા પછી પણ જે હાથ-પગ ને હલાવે તે છે હર હબી જાય છે. તેવી રીતે મેફામાને પામેલા એવા પણ છે જ્ઞાની હોવા છતાં ય છે જે શકિત મુજબ ચારિત્રનું સેવન ન કરે તે તે પણ સંસારમાં ડૂબી જાય છે.” ભગ વાન શ્રી વિનેશ્વરને મોક્ષમાર્ગ પામ હોય તો ઘણી જાગૃતિ જોઈએ. પરન્તુ મેક્ષ , વિના બીજે કશે સાચું અને વાસ્તવિક સુખ છે જ નહિ તેની પ્રતીતિ થવી જોઈએ. મેં છે તે મોક્ષે જવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર ત્રણે ય પરિપૂર્ણ છે જ જોઈએ. તે માટે આ સંસાર ખરાબ લાગ જોઈએ, સંસારનું સુખ પણ ખરાબ ૬ જ લાગવું જોઈએ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy