________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
૧. કર્માંના ક્ષયથી.
૨. કર્મના ઉપશમથી
* શ્રી વિશેષાવથક સૂત્રમાં ધર્મ શ્રવણની ત્યાગ કરવા, મન-વચન-કાયાનું ગેાપન કરવુ, એ રાખવી, હૃદયમાં બહુમાન રાખવું- તે જ તે ફળે.
વિધિમાં હ્યું કે, હાથ જોડવા,
પાંગ સૂત્ર (૫-૩-૪૬૭) માં પાંચ પ્રતિક્રમણ કહ્યા છે.
: ૯૮૫
નિદ્રા વિથાને ચેતનાને જાગૃત
૧. આશ્રવદ્વાર પ્રતિક્રમણ : હિંસા આદિથી અટકવુડ તે. ૨. મિથ્યાત્વ પ્રતિક્રમણ · મિથ્યાત્વયી હટી સમ્યક્ત્વમાં આપવુ. તે.
૩. કષાય પ્રતિક્રમણ : કષાયથી હટી અકષાયથી બનવું.
૪. યાગ પ્રતિક્રમણ : અશુભ મન-વચન-કાયાના યાગાથી હટી શુભ યાગમાં આવવું. ૫. ભાવ પ્રતિક્રમણ : ખીજીવાર તે તે દાષાનું સેવન ન કરવું તે,
* શ્રી પન્નવા સૂત્ર ૫૪-૨૮માં કઈ ગતિના જીવને કયારે આહારની અભિલાષા થાય તે અંગે જણાવ્યુ` છે કે
નારકના જીવાને અંતમુહુર્તમાં ભૂખ લાગે,
પૃથ્વી આદિ સ્થાવર જીવા સમયે સમયે આહાર લે વિકલેન્દ્રિયને અંતમુહૂત માં ભૂખ લાગે. તિય``ચ પચેન્દ્રિયને જઘન્યથી અન્તમુહૂતે અને ઉત્કૃષ્ટથી બે દ્વિવસે આહા
રની ઇચ્છા થાય.
મનુષ્યને જધન્યની અન્તમુહૂતે અને ઉત્કૃષ્ટથી ત્રણ દિવસે આહારની અભિલાષા થાય,
ઠંડા હજાર વર્ષોંના આયુષ્યવાળા દેવને એક દિવસે. પાપમના આયુષ્યવાળા દેવને ૨ થી ૯ દિવસ સુધીમાં. એક સાગરોપમવાળા દેવને એક હજાર વર્ષે,તેત્રીશ સાગરોપમવાળા દેવને તેત્રીશ હજાર વર્ષે.
* શ્રી કાણુાંગ સૂત્ર (૪-૪-૩૪૦) માં ચારે ગતિના જીવાને ચાર-ચાર પ્રકારના આહાર કહ્યો છે.
(૫) નારકાને ચાર પ્રકારના આહાર,
૧. અગાર સમાન : થેાડીવાર સુધી બાળનાર,
૨. મુર્મુર સમાન ; ઘણા સમય સુધી ખાળનાર.