________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , આ મુનિ સમક્ષ બાલદીક્ષા વિધિ, સુધારાવા પ્રતિકાર, શાસ્ત્રીય સંવની સુરક્ષા 2. ઘણું જટીલ પ્રશ્નો આવતા. દરેકમાં તેમને ખંડનનો આશરો લેવો પડતો કેમ કે 8 છે તે જ મંડન થઈ શકે, મંડન કરવા ખંડન કરવું આવશ્યક છે જેમ કે સાંધવા પૂર્વે છે જ કપડામાં સેયથી કાણું પડે જ. સીવતાં પહેલું કાપડ કાપવું પડે કે ઘર બાંધતા પહેલાં ૬ પાયો છેઠવો પડે જ, કેટલાક વર્ગ એવું માનો કે મુનિ તે ખંડનના રસિયા છે. છે છે પણ તેઓએ જ્યાં ખંડન કર્યું ત્યાં મંડનન મુદ્રાલેખ સાથે જ કર્યું છે.
મા દુર્લભ દીક્ષા તેમને જાનની બાજી લગાવીને મેળવી હતી. તેમણે જોયું કે જે $ - દીક્ષા દુર્લભ રહેશે તે પ્રભુની આ તારક શ્રમણ સંસ્થા અવિરત રીતે માનવજાતનું દિ કલ્યાણ ક્યાંથી કરી શકશે? દીક્ષા સુલભ બનાવવા તેમણે પ્રવચનના કેન્દ્રબિંદુ તરીકે
દીક્ષા ધર્મની સ્થાપના કરી. વિરાગથી નિતરતી વાણીથી નાનામોટા સૌને ય સંસારને રે, જ સલામ કરવાનું મન થતું. અનેક દીક્ષાથી એની વહારે ધાને સિદ્ધાંતની રક્ષા કાજે
કેર્ટમાં ઘણીવાર ગયા. કાયઢાના અભ્યાસ વિના આ યુવાન મુની પોતે જ પ્રતિભા ને ? 8 ખુમારીથી વાર્તાલાપ કરતા તે જોઈએ ન્યાયાધિશેય છકક થઈ જતા તેમને સેગંજવિધિ $ છે પણ અને ખી થતી. તેઓ બેલતા કે “મેં જે પંચમહાવ્રત ધારણ કર્યા છે તેમના બીજા છે
વ્રત મુજબ જુઠું બેલીશ નહી. બેલાવીશ નહી ને બોલતાને અ મેઇન કરીશ નહી..તે કે જ આધારે હુ જણાવું છું. તેમ કરીને કોર્ટમાં સૌમ્ય રીતે પણ શાસ્ત્રીય આધારે ધારદ્વાર છે ૨ દલીલો કરતા. કોર્ટમાં જજેને દલીલોમાં મહાવીર પ્રભુએ પ્રરૂપેલી દીક્ષા શું ચીજ છે તે દ. જ બતાવતા અને દીક્ષાને છેટે ભ્રમ ભાંગતા. તેઓ તીર્થકર દેને સંસાર ત્યાગ-ઑન ઇ આ મુનિ તરીકે તેઓની ફરજ- મુનિ પણાની આરાધના–ત્યાગી ત્યાગને જ ઉપદેશ આપી જ $ શકે તેની શસ્રોક્ત સાબિતીઓ-જગતના જીની અર્થકામની આસક્તિ ઓછી કરાવ9 વાની પ્રયત્નશીલતા વગેરે પર ખૂબ જ સચેટ સ્પષ્ટ વકતવ્ય જુબાનીમાં આપતા, ર.
જેને આ બધું જાણીને આવા મુનિને કેર્ટમાં ઘસડી લાવનારા પ્રતિપક્ષની મેલી છે ૪ મુરાદા સમજાતાં સિદ્ધાંત ને સત્ય તરફી ચુકાદો આપવો પડે તેઓશ્રીએ કટોકટીના આ છે. સમયમાં આપેલા માનનીય ને માર્ગઢશક મંતવ્યો આજ પણ જૈન શાસનના બંધા- ૬ રણના એક દસ્તાવેજી પુરાવા તરીકે મહત્વનું સ્થાન પામી ચૂક્યા છે.
- જમાનાવાઢ સામે તેમણે મુંબઈમાં જેહાદ ચલાવી. તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે છે જેમના હાથમાં સનાતન સત્યનું સત્વ ને તત્વ છે તે તે જમાન મુજબ ન જ ચાલે છે છે પરંતુ જમનાને ચલાવે. જમાનાવાની પ્રવૃત્તિઓને ઉગ્ર વિરોધ કરીને પ્રવચનગંગા વહાવી જમાવાના પુરને પાછા વળ્યાં.