SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) , આ મુનિ સમક્ષ બાલદીક્ષા વિધિ, સુધારાવા પ્રતિકાર, શાસ્ત્રીય સંવની સુરક્ષા 2. ઘણું જટીલ પ્રશ્નો આવતા. દરેકમાં તેમને ખંડનનો આશરો લેવો પડતો કેમ કે 8 છે તે જ મંડન થઈ શકે, મંડન કરવા ખંડન કરવું આવશ્યક છે જેમ કે સાંધવા પૂર્વે છે જ કપડામાં સેયથી કાણું પડે જ. સીવતાં પહેલું કાપડ કાપવું પડે કે ઘર બાંધતા પહેલાં ૬ પાયો છેઠવો પડે જ, કેટલાક વર્ગ એવું માનો કે મુનિ તે ખંડનના રસિયા છે. છે છે પણ તેઓએ જ્યાં ખંડન કર્યું ત્યાં મંડનન મુદ્રાલેખ સાથે જ કર્યું છે. મા દુર્લભ દીક્ષા તેમને જાનની બાજી લગાવીને મેળવી હતી. તેમણે જોયું કે જે $ - દીક્ષા દુર્લભ રહેશે તે પ્રભુની આ તારક શ્રમણ સંસ્થા અવિરત રીતે માનવજાતનું દિ કલ્યાણ ક્યાંથી કરી શકશે? દીક્ષા સુલભ બનાવવા તેમણે પ્રવચનના કેન્દ્રબિંદુ તરીકે દીક્ષા ધર્મની સ્થાપના કરી. વિરાગથી નિતરતી વાણીથી નાનામોટા સૌને ય સંસારને રે, જ સલામ કરવાનું મન થતું. અનેક દીક્ષાથી એની વહારે ધાને સિદ્ધાંતની રક્ષા કાજે કેર્ટમાં ઘણીવાર ગયા. કાયઢાના અભ્યાસ વિના આ યુવાન મુની પોતે જ પ્રતિભા ને ? 8 ખુમારીથી વાર્તાલાપ કરતા તે જોઈએ ન્યાયાધિશેય છકક થઈ જતા તેમને સેગંજવિધિ $ છે પણ અને ખી થતી. તેઓ બેલતા કે “મેં જે પંચમહાવ્રત ધારણ કર્યા છે તેમના બીજા છે વ્રત મુજબ જુઠું બેલીશ નહી. બેલાવીશ નહી ને બોલતાને અ મેઇન કરીશ નહી..તે કે જ આધારે હુ જણાવું છું. તેમ કરીને કોર્ટમાં સૌમ્ય રીતે પણ શાસ્ત્રીય આધારે ધારદ્વાર છે ૨ દલીલો કરતા. કોર્ટમાં જજેને દલીલોમાં મહાવીર પ્રભુએ પ્રરૂપેલી દીક્ષા શું ચીજ છે તે દ. જ બતાવતા અને દીક્ષાને છેટે ભ્રમ ભાંગતા. તેઓ તીર્થકર દેને સંસાર ત્યાગ-ઑન ઇ આ મુનિ તરીકે તેઓની ફરજ- મુનિ પણાની આરાધના–ત્યાગી ત્યાગને જ ઉપદેશ આપી જ $ શકે તેની શસ્રોક્ત સાબિતીઓ-જગતના જીની અર્થકામની આસક્તિ ઓછી કરાવ9 વાની પ્રયત્નશીલતા વગેરે પર ખૂબ જ સચેટ સ્પષ્ટ વકતવ્ય જુબાનીમાં આપતા, ર. જેને આ બધું જાણીને આવા મુનિને કેર્ટમાં ઘસડી લાવનારા પ્રતિપક્ષની મેલી છે ૪ મુરાદા સમજાતાં સિદ્ધાંત ને સત્ય તરફી ચુકાદો આપવો પડે તેઓશ્રીએ કટોકટીના આ છે. સમયમાં આપેલા માનનીય ને માર્ગઢશક મંતવ્યો આજ પણ જૈન શાસનના બંધા- ૬ રણના એક દસ્તાવેજી પુરાવા તરીકે મહત્વનું સ્થાન પામી ચૂક્યા છે. - જમાનાવાઢ સામે તેમણે મુંબઈમાં જેહાદ ચલાવી. તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે છે જેમના હાથમાં સનાતન સત્યનું સત્વ ને તત્વ છે તે તે જમાન મુજબ ન જ ચાલે છે છે પરંતુ જમનાને ચલાવે. જમાનાવાની પ્રવૃત્તિઓને ઉગ્ર વિરોધ કરીને પ્રવચનગંગા વહાવી જમાવાના પુરને પાછા વળ્યાં.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy