________________
વર્ષ ૧૦ અક ૨૧-૨૨ તા. ૨૦-૧-૯૮ :
: ૫૬૩
સુખ પણ ચકકર દુઃખ આપનાર છે. તેના માટે પૈસા જોઇએ તે તે અથા પામ કરાવવા તૈયાર છે. પૈસા કે દુનિયાના સુખ માટે હું પાપ કરૂ' નહિ, સૌંસારમાં મને પૈસાની જરૂર પડે છે, સુખ જોઇએ છે તે મારી પામરતા છે” આમ હૌયાપૂર્વક ખેલે તે તેને શ્રાવક કહેવાય.
પ્ર--આ કાળમાં બહુ મુશ્કેલી છે.
ઉ-શું મુશ્કેલી છે તે સમજાવા. આ નથી સમજ્યા માટે તમારે ચાપડા ખેાટા રાખવા પડે છે, અનીતિ કરવી પડે છે, મજેથી કરી છે, જેટલા કેાભીયા તે બધા જૂઠ્ઠા, ચારટ્ટા, બદમાશ, અને ઉઠાવગીર જેવા થયા છે. તેથી આજે શાહુ ચાર કહેવાય છે શેઠ શ બન્યા છે અને સાહેબ શેતાન જેવા થયા છે. તેમાંથી તમને બાકાત રાખવા છે. તે માટેની આ વાત છે. અહીં આવનારા, શ્રાવક કહેવનારા, તવકારશી જમનારા તા આવા ન જ હાવા જોઇએ. તે બધા તા કહે કે, આ સંસારના સુખને ભૂંડુ માનીએ છીએ, પૈસાને તા વધારે ભૂંડા માનીએ છીએ. પૈસાને ભૂંડા માને તે જ પૈસાના સાચા સદુપયાગ કરે અને પૈસા માટે પાપ કરે પણ નહિ.
શ્રાવક લેાભી હૈાય ? વેપાર કરવા પડે તેને ભૂંડા માને કે સામાને ? ધ જેઈએ છે. ધર્મ વિના મેાક્ષ મળે નહિ, મેાક્ષ ન મળે તેા સંસારમાં રહેવું પડે. સ`સારમાં રહેવું તે જ પાપ છે. આજ વાત્ત સમજાવવા વર્ષોથી મહેનત કરું છું, જે સમજી ગયા તે ફાવી ગયા, ન સમજ્યા તે હારી ગયા. તમારી શી ઇચ્છા છે?
*
p
અાગ્યને ગુરૂ ભણાવે તે ગુરૂનાય પ્રાયશ્ચિત આવે. ગુરૂની સેવા-ભક્તિ-વિનય કરે, કહ્યા પ્રમાણે તપ કરે પછી તેને આગમજ્ઞાન અપાય.. જેને તેને અપાતું નથી. આજ્ઞા વિના, વિના વિના, ગુરુ વિના સ્વયં જ્ઞાની બની ગયા તે પાપ ન કરે તે પાપ પડિતા કરે છે. જગતમાં ભણેલા લા વધારે પા ભટકી ગયા. અજ્ઞાના જે પાપ કરે છે કે સ'સારના રસિયા જેમ જેમ ભણે તેમ તેમ તેની ધર્મ તરફની અભિરૂચિ ઘટતી જાય માટે દેવાને ન ભણાવાય તેમાં જ સ્વ-પર ઉભયનુ કાણુ છે,
મૂરખ
જ
..
પૂ છે ?
ભગવાનને રાજી કરવા કરી છે ? કે ભગવાન પાસે હું ભગવાન ! આ ચારે ગતિમાં ભટકી ભકીને થાકી કરવા છે, સિદ્ધશીલા ઉપર વાસ કરવા છે, તે માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને
આ ભાવના પ્રગટ કરી છે. કેગયા છું. તે ચારે ગતિના છેઃ