________________
૫૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પિ જ સમ્યક્ષ્યારિત્ર રૂપ ત્રણ રને જોઈએ છે. આ જ રીતે અમારી આગળ પણ કબૂલ જ કરવાનું છે.
- અહી ચાર ગતિને છેદ કરવા, રત્નત્રયીને મેળવવા અને ઝટ મો પહોંચવું જ દિ છે-માટે આવો છો ? અમારે સાધુ અમને સંસાર છોડવાનું, મેક્ષ મેળવવાનું સમજાવે, ૨ છે રત્નત્રયી મેળવવાનું કહે. જે સાથિયે કરે તે આ કબૂલાત કરે છે. માટે બધા નથી છે કરતા ? બધા વચ્ચે એકથી કામ ચલાવો છો? જે આ કબૂલે તેને સંસાર ગમતું હોય છે આ ગમતું હોય તે અમને લાલચ આપે છે, લાંચ આપે છે. તેમાં અમે આવી જઈએ હું તે તમારા ગુરુ કહેવરાવવા પણ લાયક છીએ ખરા?
છે . શ્રાવકને સંસાર ગથતું નથી. સંસારમાં ખોટું કરવું પડે છે. સંસારમાં જવું છે બેલિવું પડે ?
સભા-: બેલીએ છીએ.
ઉ–મજાથી કે દુઃખથી? માંદાને બધી સેવા મળતી હોય તે ય શું કહે છે તમે રે છે સંસારમાં છે. રોગી પથારીમાં હય, રેગીને જેમ પથારી ન ગમે તેમ શ્રાવકને જ
સંસાર ન ગમે. જે શ્રાવકને સંસાર ન ગમે તે તે પુષ્ટ થાય તે ઉપદેશ સાધુ આપી ઇ શકે ખરે? સાધુ માર્ગભૂલેલે આપે તે સાચે શ્રાવક સાંભળે ખરે? જેને સંસાર ન જ હું જ ગમે તેને જ ભગવાનના મંદિરમાં જવાને હક્ક છે. છે મંઢિરમાં જવાને હકદાર કોણ? જે મંદિરમાં સંસારને એક વિચાર ન કરે, છે
ધર્મ વિના બીજી વાત ન કરે. કાકા-મામા આદિ કેઈ નેહી સંબંધીની ખબર ન છે. પૂછે છે. પિતાનાં બાંધેલા મઠિરમાં પોતે પણ નિઃસિહ બેલ્યા વિના પિરી શકે નહિ. દિ
ઉપાશ્રયમાં પણ સંસારને વિચાર થાય નહિ તે સંસારની પુષ્ટિ થાય તે ઉપદેશ છે છે સાધુ આપે ખરો? આ વાત સમજે તે કામ થઈ જાય. છે. આજે તે તમે ઘણે જુલમ કરી નાખે છે. શ્રાવકથી શું ખવાય અને શું ન કર કે પીવાય તે જ્ઞાન છે ? શ્રાવક ઉકાળેલું પાણી પીએ, કાચું પાણી ન પીએ. ઘણું કહે કે, 8 ઉકાળેલું પાણી પીવા હિંસા કરવી પડે તો પછી ગમે તે પાણી પીવાય? માર્ગ ન જ સમજે તેવાની હાલત આવી થાય. તે તે ય ડુબે અને અનેકને ડુબાડે. આવાની છે આ વાતમાં આવી ન જવાય માટે તમને અવસરે અવસરે ચેતવવામાં આવે છે. બચવું હોય જ તે સમજે.