________________
છે ૬ પાટણના જ્ઞાનભંડારાનું અવલોકન છે (ગતાં કથી ચાલુ) -પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતરત્નવિજયજી મ.
વાડી પાર્શ્વનાથને જ્ઞાનભંડાર એ જેસલમેરના જ્ઞાનભંડારની નવી આવૃત્તિ છે. આ જેસલમેરના સંગ્રહમાં તત્ત્વ સંગ્રહ, કાવ્યમીમાંસા આદિ જે મહત્વના ગ્રંથો હતા તેને નવેસર લખાવીને તેઓશ્રીએ આ ભંડારને મહત્વનો અને ઉપયોગી બનાવ્યો છે. આ મલયગિરિ વ્યાકરણ સિદ્ધ હેમ વ્યાકરણ ઉપરના પણ ગૃહન્યાસ કુંઢિકાકક્ષાપટવૃતિ , આદિની પ્રાચીન થિીઓ આ ભંડારમાં છે. '
શ્રી સંઘ અને તપાગચ્છને આ બે ભંડાર ઘણા મોટા છે. આમાં ઘણું જ હું છે. સાહિત્ય છે. અને ઘણાં ગ્રંથની પ્રાચીન નકલો છે. ઐતિહાસિક સાહિત્ય આમાં વિપુલ
પ્રમાણમાં સચવાયું છે. યપચંશ, ગુજરાત, રાજસ્થાની આશિક ભાષાઓની કૃતિઓ પણ છે છે આમાં ઘણી યે છે. ખાસ કરીને તપાગચ્છને ભંડાર આ દ્રષ્ટિએ ઘણે જ ઉપગી છે. દિ. છે એમાં શ્રી જિનહર્ષની ઘણી કૃતિઓ તેમના પિતાના હાથે જ લખાયેલી છે. સંઘના 2 હ ભંડારમાં ઢસે પ્રાચીન વાડપત્રીય પ્રતિઓ છે અને તપગચછના ભંડારમાં સં. ૧૩૯૦ છે ઈ માં લખેલી હેમકાવ્યાનુશાસન અને છંદોનુશાસનમાં આદિ ગ્રંથની પંજરેક વાડપત્રીય જ પોથીઓ છે. આ ભંડાર આચાર્ય શ્રી વિ. દેવસૂરિએ સ્થાપે છે. એમ કહેવામાં આવે છે. ઇ.
સાગરનો ભંડાર નાની નાની કૃતિઓના સંગ્રહરૂપે હોવા છતાં તેમાંના વિજ્ઞપ્તિ છે લેબો આદિ સામગ્રીની દ્રષ્ટિએ સંગ્રહ મહત્વનું છે. શ્રી યશોવિજપાધ્યાય કૃત છે છે અસ્પૃશદ તિવાઇ ગ્રંથની પ્રતિ આ ભંડારમાં જ સુરક્ષિત છે.
' લોહ રૂ વકીલ આદિ ભંડારમાં એકંદર સારો એવો સંગ્રહ છે. જે સંશોધનની # આ દ્રષ્ટિએ ઘણું મહત્વ છે.
સંઘવીપાડાના વાડપત્રીય ભંડારની સ્થાપના તપાગચ્છીય આ. શ્રી દેવસુંદરસૂરીયે વિકમના પરમા સૈકામાં કરી છે. આ સંગ્રહ “લોઢી પસાળને ભંડારના નામે છે જ ઓળખાય છે. લઘુલહુડી શબ્દ વિકૃત થઈને “લોઢી” શબ્દ બની ગયો છે. આ અને શ્રી 8 દિ સંઘ તથા ખેતરવાસી આદિના વાડપત્રીય સંગ્રહમાં કેવી સાહિત્ય સંપત્તિ છે તેનું જ સમુચ્ચય નિરીક્ષણ કરી લઈએ.
સંગ્રહ સાતથી આઠ પ્રતિઓને છે. તેમાં સેંકડે નાના મોટા ગ્રંથ ક છે. વિક્રમના બારમા સૈકાના પ્રારંભથી પંદરમાં સૈકાના અંત સુધીમાં લખાયેલ આ ૪ ગ્રંથ સંગ્રહ છે. આ સંગ્રહમાં પ્રાકૃત–સંસ્કૃત–અપભ્રંશ-ગુજરાતી આદિમાં રચાયેલ છે આ ગ્રંથરાશિ છે. આમાં ચિત્ત દિધ મોટા પ્રમાણમાં છે જેને ઉપયોગ ભાઈશ્રી સારાભાઇ જ નવાબે ચિક૯પમ આઢિમાં અને ડે. નોર્મન બ્રાઉન આઢિએ “સ્ટરી ઓફ કાલકમાં ૨