SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૭૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. ૨ કરે તે જીવ સુખી હોય તે સારું લાગે કે દુઃખી લાગે ? જે રિદ્રી કહે કે-“મને ૬ છે ભગવાન મળ્યા છે, સાધુ મળ્યા છે, ધર્મ મળ્યો છે, સમજણ પણ અ.વી કે આ 8 આ દુનિયાનું સુખ ઈચ્છવા જેવું પણ નથી' તે તે સારો લાગે કે દુનિયાના સુખનો છે દિ ભીખારી સારી લાગે ? તમને પૈસાવાળાને જોઈને જેવું બહુમાન થાય છે છે તેવું બહુમાન પાપ ન કરે, સંતોષથી જીવે તેવા દરિદ્રીને જોઈને થાય છે? છે તમે “આવો–આવો,” “પધારો પધારો કેને કહો ? તેના પરથી તમારું માપ નીકળે છે. છે તેવું છે. હું આજે આગળ બેસનારા ધારે તેટલી ધર્મની પ્રભાવના કરી શકે તેમ છે, પણ આ તે કરે છે ? તે તે જેટલી ફજેતી કરે છે તેનું વર્ણન થાય તેમ નથી. પણ આગળ ૬ બેસેલા સાધુને ય ભૂલાવે છે. પૈસાનો જેને મઢ ચઢયે છે, પૈસાને જ જે સર્વસ્વ છે છે માને છે, પૈસાને જ સુખનું સાધન માને છે, પૈસો સારા પ્રમાણમાં હોવા છતાં પણ આ ૩ અધિકને અધિક પૈસો મેળવવા માટે ભારેમાં ભારે અનિતિ આઢિ પાપ મારી રહ્યા છે છે છે તેમને ઉદેશીને આ વાત છે. તે બધા જ સમજદાર થઈ જાય, વેપાર-ધાઠિ બંધ ર. જ કરી દે, પેઢી ઉપર જવાનું બંધ કરી દે તો ખરેખર સારામાં સારી ધર્મનો પ્રભાવના છે કરી શકે. આજે સુખી શ્રાવક સાધુ થાય તે કેટલી મોટી અસર થાય ! ર એક સુખી નિવૃત્ત થાય, ત્રિકાલ પૂજા કરે, ઉભયકાળ આવશ્યક કરે, સમય મળે છે છે સામાયિક કરે, સ્વાધ્યાય કરે, આત્મચિંતન કરે તો કેટલી મોટી અસર થાય ! જ્યારે તે છેઆજના શ્રીમતેને જોઈને બીજાઓ કહે છે કે-આવા સુખી લેકેને ધર્મ ની કુરસ છે નથી તો અમને તો ક્યાંથી ધર્મની ફુરસત્ર મળે ? તેમને જોઇને બીજાએ પણ પૈસા , જ મેળવવા જ મહેનત કરે છે અને કહે છે કે- વરુ વિના નર પશુ. જેની પાસે વધારે જ આ પૈસો હોય, તે પૈસો જ ગમતું હોય સારો લાગતો હોય તે તેને નરકે જવું પડશે .. છે તે ભગવાનનું વચન યાદ છે ? મહાપરિગ્રહી તેને જ સારો માનતા હોય તે ક્યાં જાય ? શાત્રે કહ્યું છે કેજ મહાપરિગ્રહી અને મહાભી તે બેને સારા માનતો હોય તો તે નરકે જ જાય. મહા- ૨, જ રંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયધાત અને માંસાહારને નરકનાં કારણ કહ્યાં છે. શ્રી અરિહંત પરમાત્મા જેવા કેઈ ઉપકારી થયા નથી, થવાના નથી અને થશે ઈ પણ નહિ. તે ઉપકાર જે આપણને સમજાઈ જાય તે આપણે ય બેડો પાર થઈ જાય. ૪ ઈ સારા ય જગતના જીવને એ પરમતારકે એ વાત સમજાવી છે કે- અ દુનિયાના 2 જે કાંઈ સુખની પ્રાપ્તિ થાય છે, સુખની સામગ્રી મળે છે તે પુણ્યના પ્રભાવે મળે છે. એ 2પણ તેને છોડી દેવી તે જ ઉત્તમ કેટિનો ધર્મ છે. (ક્રમશ:)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy