________________
૨ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૭ :
: ૩૩૧ છે શું કહે છે તેમાં જ રસ હોય છે. બહુમતી, લઘુમતી, સર્વાનુમતિમાં સાર્ચ આરાધકને જ ન ફાવતું નર્થ. શાસ્ત્રમતિ જ પ્રમાણ માને છે. છે. એક વાર કે છાપાને પત્રકાર આવ્યા અને કહે છે અમારી છાપાની નકલ છે ખુબ પ્રગટ થાય છે ઠેર ઠેર જાય છે. જે તમે મને એક પાનાના આટલાં રૂપિયા આપે છે છે તે આખું પાનું ભરી તમારા સમાચાર રેજ છાપું. આ મહાપુરૂષે કહ્યું- સાધુ પ્રચારક છે
ન હોય પ્રભાવક હોય. સિંહ કદી ઘાસ ખાતે નથી. પત્રકાર કહે છે અમને બધાં 8 કે સામેથી બોલાવે છે અમે તમારી પાસે આવ્યા અને તમે ઠંડા પાડી દીધા. પૂ. આ. ઇ ભગવંતે કહ–અમારૂં સાધુ-જીવન જેટલું સુંદર પાળીએ એમાં સૌનું કલ્યાણ છે. આ જે પત્રકાર કહે મારે દીક્ષા લેવી હોય તો મળે? પહેલાં યોગ્યતા પેદા કરો–અમને એવું જ લાગશે ત્યારે વિચારીશું? ગમે તેવા પ્રલોભને આ મહાપુરૂષને જરાય ચલાયમાન કરી છે ઇ શકતા ન હતા.
એક વખત તેઓશ્રીનું ભવ્ય સામૈયું થયું. સામૈયું પૂર્ણ થયા બાઢ એક ભાઈએ જ છે પૂછયું-આટલા બધાં માન-સન્માન તમને મળે છે તે તમને મનમાં એવો વિચાર કરી કે ક્યારેક આ છે કે આપણે આ કે વટ પડે છે? હું એટલા માટે પુછું છું કે આ ૬ અમને કેઈ ન બોલાવે તે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ, અમને માન તે મળતું ?
નથી પણ અપમાન કરે તે હું આ પુવા થઈ જઈએ છીએ. આપને સામેથી રોજ આટલાં $ છે. બધાં માન સન્માન મળે છે આપને કાંઈ થાય છે કે નહિ ? આ મહાપુરૂષે ખુલાસો છે છે કર્યો-કઈક વાર મનમાં ગલગલીયાં થઈ જાય છે પણ ન થવા જઈએ મનને સમજાવું છે છું. કેવી બાળક જેવી સરળતા વસી હશે ?
ધીરજલાલ ટોકરશી પંડિત હતા. શતાવધાની હતા. સુધારકેના પક્ષકાર હતા. ધીરજ- ૨ આ લાલ પંડિત પ. પૂ. સ્વ. આ. દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. પાસે આવ્યા. અને કહે દિ છે કે પદ્માવતી મને પ્રગટ છે. હું તિથિ ચર્ચાનું સમાધાન કરી આપું તે સાધના કરવા ર માટે રૂ. ૨૦૦૦૦ વીસ હજાર જોઈએ. આ. ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ૪ એ બહુ સરળ હતા. આ. ભગવંત પ્રેમસૂરીશ્વરજી મહારાજે પૂ. આ. દેવ શ્રી યશોદેવસૂરિને છે વાત કરી કે શું કરવું છે? પૂ. આ. દેવ શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજે કહ્યું રૂ. વિસ ૮ હજાર નહિ પણ રૂા. એક લાખ આપવાના પણ સમાધાન થયા પછી, મારા ગુરૂ આવી છે છે જુઠી પદમાવતીને પગ નીચે ઘસડે છે એમ કરીને પગ લાંબો કરી બતાવ્યો. ખોટી આ વાતમાં મને મારવા સાચી પાવતી કઠી આવે નહિ. ભગવાનનું શાસ્ત્ર જેને માનવું છે પર હોય તેનું સમાધાન ભગવાન કરીને ગયા છે. શાસ્ત્ર નથી માનવું તેને અંદર ઘલાય છે છે નહિ. પછી તે પંડિત ફરી ફરક્યા ન હતા.