________________
૩૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથા વિશેષાંક છે મુનિ ચિત્રભાનુ પહેલા હતા. તેમને મુનિપણું છોડી દીધુ છે. હવે જ જ તેઓએ લગ્ન કર્યા છે. પત્ની છે. બાળકે છે. લેઈનમાં ઉડે છે. માઈકમાં બેલે છે. છે તેમને મુનિ કહી શકાય નહિ.
એક જૈન શ્રાવક તરિકે મેં મારી ફરજ બજાવી છે. - આ ભાઈ બેલીને બેસી ગયા એટલે ચિત્રભાનુએ ખુલાસો કર્યો ભાઈની વાત છે તદ્દન સાચી છે.
ટાયરમાંથી હવા નીકળી જાય અને ગાય અટકી જાય. તેમ અહીં શ્રોતાજનોને થયું કે છે આ ભાઈએ આવું સુંદર સમજાવ્યું તે સારું થયું. નહિ તે અંધ વિશ્વાસમાં આપણે જ છે બેટી સમજ પ્રાપ્ત કરી આપણા પરિવારમાં પણ ખોટી સમજ ફેલાવવાનું પાપ કરત છે. જ ટુંકમાં પૂજય આચાર્ય ભગવંતના પ્રવચન સાંભળી તૈયાર થનાર આરા શકને શાસન- ૪ છે. વિરૂદ્ધ શાસ્ત્રવિરૂદ્ધ સાંભળવાનું ચતું ન હતું. રિ અમઢાવાદની અંદર સુધારકવાદીઓ ભેગા થઈ વિધવા વિવાહ થવા જોઈએ . છે તે ઠરાવ કરવા ભેગા થયા હતા. તે વખતે પૂ. આ. કે. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી છે.
મહારાજાના પરમ ભક્ત શ્રી ચિમનભાઈ કડિયા ત્યાં પહોંચી ગયા હતા, અને સાથે જ આ એક મિત્રને પણ લઈ ગયા હતા. એક ભાઈ ઉભા થઈ બેલ્યા આજની સભાનું પ્રમુખ છે
સ્થાન હું ચિમનભાઈ કડિયાને આવું છું. બીજા ભાઈ ઉભા થઈ બેહ્યા. આજની 2. સભાનું પ્રમુખ સ્થાન હું મોતીલાલ ગિરધરલાલ કાપડીય સુધારકને આપું છું. જ આ મિટીંગમાં હા હા ધાંધલ ધમાલ મચી ગઈ. ત્યાં કઈ બોલ્યો. આ બધું આચાર્ય કે છ રામચન્દ્રસૂરિના ભકતનું તેફાન લાગે છે. ત્યાં વળી કે ઈક બોલ્યો. ભલા માણસ છું છે દિકરી વિધવા બને છે તે તેને પાપોદયે છે તો વળી તમે તેને બીજા પાપમાં ક્યાં છે
નાખે છે. સભા બરખાસ્ત થઈ એટલે ચિમનભાઈ કડીયાએ બધા સુધારકોને કહ્યું ચાલો જ કે મારે ઘેર ભકિતને લાભ આપે. જમવા પધાર્યા. થાળીઓમાં એક એકથી ચઢિયાતી છે
વસ્તુઓ બનાવીને પિરસી હતી. તેમાં એક ચપુ પણ થાળીમાં મુકાયું હતું. કોઈએ , છે પૂછયું આ થાળીમાં ચપું કેમ મૂક્યું છે ? તો ધર્મની અનોખી ખુમારી ધરાવતા જ
શ્રી ચિમનલાલ કડિયાએ કીધું વિધવા વિવાહના ઠરાવ કરવા નીકળ્યા છો તો આ છે છે ચપ્પ લઈ તમારું પેટ ફાડી નાખે અમદાવાદમાં આવા ઠરાવ નહિ થઈ શકે. પર,
બધા સમજીને વિદાય થઈ ગયા અને કહ્યું-સારું થયું તમે અમને મહાપાપથી . છે બચાવ્યા છે. શાસનના સાચા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને કહેરી કે લોકે શું. તે કહે છે તેમાં જરાય રસ હોતો નથી. લોકોત્તર શ્રી જિનશાસન તેના લોકોત્તર આગમે છે