SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૩૩૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાઓ વિશેષાંક : મહારાષ્ટ્રમાં મુરબાડ ગામ છે. ત્યાં પૂ. આ. ભગવંત રામચંદ્ર સૂ. મ. સા. જે આ પધાર્યા. તે એવો સમય હતો પૂ. આ. ભગવંત માટે છાપાઓમાં જેમ ફાવે તેમ ઘણું જ કે લખાતું હતું, આ ગામની અંદર મંગળઢાસ નામે એક અગ્રણી ભાઈ હતો. આ 8િ મંગળદ્રાસને કેઈએ એવું કીધું કે–આ. રામચંદ્ર સૂ. મ. ત્રણ ટાઈમ મેવા-મિઠાઈને ઈ ભજીયા ઝાપટે છે. એટલે આ મંગળદાસ ઉપાશ્રયમાં અવારનવાર છાના છૂપા જ ? આવતા અને પૂ. આ. ભગવંત રામચંદ્ર સૂ, મ. સા. શું કરે છે તેનું બારીકાઈથી કિ રીક્ષણ કરતાં. જ્યારે જ્યારે તે આવે ત્યારે ક્યાં તે આ. ભગવંત શિષ્યોને ભણાવતા છે ઈ હોય, પોતે પ્રત લઈને વાંચતા હય, જાપ કરતા હોય, આરાધનામાં મસ્ત હોય. આ જ આ ગામને આગેવાન ધર્મ પામી ગયે. તેના પગલે પગલે આખું ગામ ધર્મ પામી ગયું. જ છેઆજે પણ મુરબાડ પૂ. આ. ભગવંતની માન્યતા ધરાવતું ક્ષેત્ર છે. છે એકવાર પૂ. આ. ભગવંત પ્રવચનમાં ભગવાનના ૩૪ અતિશય ઉપર સુંદર વુિં વિવેચન પૂર્વક સમજાવી રહ્યાં હતા ત્યારે કોઈ શ્રોતાએ પ્રશ્ન કર્યો. ગુરૂ ભગવંત અતિ- છે શય કોણે કહેવાય? પ્રખર શાસ્ત્રના જ્ઞાતા, સચોટ સમાધાન આપવાની આવી વિશિષ્ટતા છે 2 ધરાવતા આ મહાપુરૂષે કહ્યું-તારા ને મારા માથામાં ન બેસે, બુદ્ધિમાં જ બેસે તેનું ૪ નામ અતિશય. જ્યારે જયારે પણ પૂ.શ્રી પ્રવચનમાં પ્રશ્નોના ઉત્તર આપતાં ત્યારે શ્રોતા- 9 એને અંતરમાં થતું કે કેવા સુંદર હૃદયમાં બેસી જાય તેવા જવાબ આપે છે. આ પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. બિરાજમાન હતા. આ * તેઓશ્રી સિદ્ધગિરિની ૯ યાત્રા એકાસણુથી કરી રહ્યાં હતા. તે વખતે પ. પૂ. આ. . જ દેવ શ્રી મુક્તિચંદ્ર સૂ. મ. સા. ત્યાં હતા. તેઓને નવકારશી જ કરવી પડતી. પરંતુ છે છે પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. સુંદર વાત્સલ્ય અને હિંમત આપ્યા. જેના બળે છે છે પૂ. આ. દેવ શ્રી મુકિતચંદ્ર સૂ. મ. નવાણું યાત્રા એકાસણાથી ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઇ. છે કરી શક્યા હતા. જ એકવાર બાપુનગર પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા હતા. ત્યારબાદ એક ભાઈએ વિનંતી છે ૨ કરી–પૂ. ગુરૂદેવ અમારા ઘરની બાજુમાં દેરાસરજી છે પધારે. વિનંતી સ્વીકારી દર્શન શિવ ઈ કરવા ગયા. દર્શન કરી બહાર આવ્યા પછી પેલા ભાઈએ કીધું મારા ભાઈએ દીક્ષા લીધી છે મારા ઘરે પગલાં કરે. ઘરે પગલાં ર્યા પછી પેલા ભાઈ બોલ્યા બહુ આનંદ % થયો. પૂ. આ. ભગવંતે સિધો જ પ્રશ્ન કર્યો શું ધર્મ કરે છે? પેલા ભ ઈ મૌન થઈ ગયા. ધર્મ ગુરૂને ઘરે પધરાવવા છે ધર્મ કરે નથી તમારે અમારું શું કામ છે ? પેલા ભાઈની આંખમાંથી ઝરઝરિયા નીકળી ગયા.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy