________________
દેવદ્રવ્યના રૂપિયે બનાવેલ દેવવિમાન જેવું દેરાસર
સ્વદ્રવ્યથી નિર્મિત કરેલું કહેવાય? શાનદ્રવ્યના રૂપિયે સડેલા વિચારોથી વાસિત કેઇપણ મહારાજશ્રીના પુસ્તકો છપાવાય?
–સમીર શાહ-મુંબઈ
છે. ઘેડા વિસે પહેલાં મુકિતદૂતનો અંક હાથમાં આવ્યું, એના ટાઈટલ રાણી 8 નંબરના પેજ પર “દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્ય માટે અરજીપરાકની જાહેરાત આવી છે. જે છે તેમાં ભારતભરના જૈનસંઘને તેમણે નમ્ર નિવેઠન કરતાં દેવદ્રવ્યની અને જ્ઞાનદ્રવ્યની
જેન સંઘે પાસે માગણી મૂકી છે. છે દેવદ્રવ્યની માગણી કરતાં જણાવ્યું છે કે સંપૂર્ણ લાભ શ્રાદ્ધવર્ય મહેન્દ્રભાઈ ૨
રિકમલાલ શાહે લીધે છે. હવે તે જિનાલયને દેવવિમાન તુલ્ય બનાવવાનું કાર્ય ચાલું છે છે છે. અને તેમાં સાઈઠ લાખ રૂપિયાનો ખર્ચ થનાર છે. તે માટે ગ્રાન ૬૦ લાખ રૂા. કર જોઈએ છે. દિ વાત એમ છે કે એક બાજુ લખે છે કે દેરાસરને સંપૂર્ણ લાભ મહેન્દ્રભાઈએ ર ર લીધે છે તે પછી ખરેખર તે જેવું જિનાલય બનાવ્યું હોય તેવું જિનાલય તે છે
વ્યકિતએ જ બનાવીને આપવું જોઈએ. તે જ તેઓને સંપૂર્ણ જિનાલય નિર્માણનો છે ક લાભ મળ્યો કહેવાય. અને જે સાઈઠ લાખ રૂપિયા દેવદ્રવ્યના જે તે સંઘ પાસેથી ૬ મેળવીને ઉમે રવાના હોય અને મહેન્દ્રભાઈએ દસ-વીસ કે પચીસ લાખ રૂ. આપીને છે છે પિતાનું નામ લખાવાનું હોય તો કેટલું ઉચિત કહેવાય? કારણ કે દેરાસરનો ખરેખર આ એપ દેવવિમાન જેવું બનશે તે તે દેવદ્રવ્યના રૂપિયાથી થશે. હવે જે એ દેરાસર
ઉપર નિર્માણ કરનાર તરીકે મહેન્દ્રભાઈનું નામ લાગે છે તેઓ દેવદ્રવ્યના રૂપિયે ૨ પર વ્યક્તિગત માન મેળવનાર તરીકે ગણાય. આ કેટલું ઉચિત છે? તે પં. ચંદ્રશેખરવિ. છે ૨ મ. સા. વિચારવું જોઈએ.
ભૂતકાળની અંદર જેઓના મંદિરે પિતાના નામથી ઓળખાય છે તે તમામ પિતાના સ્વરવ્યથી બનાવેલા છે. રાણકપુરનું દેવવિમાન જેવું જિનાલય ધરણાશાહે ? 6 પિતાના પ્રવ્યથી બનાવેલ છે. આખું-દેલવાડાના જિનાલય મંત્રીશ્વર તેજપાળ-વસ્તુપાળ જ બંધુબેલડીએ સ્વદ્રવ્યથી બનાવેલ છે, તારંગાજીનું ભવ્ય જિનાલય કુમારપાળ મ.એ